25 Nov 2015

મ્યુચ્યુઅલ ફંડ

 


મ્યુચ્યુઅલ ફંડ

મ્યુચ્યુઅલ ફંડ એ સામૂહિક રીતે રોકાણ કરવા માટેની વ્યાવસાયિક યોજના (collective investment scheme) છે. જેમાં રોકાણકાર પાસેથી નાણા લઇ શેર(stock), બોન્ડ્સ (bonds) અને ટૂંકાગાળાના નાણા બજારના (money market) સાધનો અથવા અન્યજામીનગીરી (securities)માં તેનું રોકાણ (invests) કરવામાં આવે છે. [૧]મ્યુચ્યુઅલ ફંડમાં ફંડ મેનેજર (fund manager) હોય છે જે લોકો પાસેથી એકત્ર કરેલા નાણાનું નિયમિત રીતે રોકાણ (trades) કરે છે. વર્તમાન સમયે, વિશ્વભરમાં મ્યુચ્યુઅલ ફંડની કુલ કિંમત 26 ટ્રિલીયન ડોલર કરતાં પણ વધુ છે.[૨]

1940થી અમેરિકામાં (United Statesનાણાના રોકાણ માટે ત્રણ પ્રકારની કંપની (investment companies) હોય છે. જેમાં ઓપન એન્ડ ફંડ્સ જે અમેરિકામાં મ્યુચ્યુઅલ ઇંડ તરીકે પણ ઓળખાય છે, યુનિટ ઇન્વેસ્ટમેન્ટ ટ્રસ્ટ (યુઆઇટી) અને ક્લોઝ-એન્ડ ફંડ્સ કેનેડા(Canada)માં પણ આ જ પ્રકારે નાણાનું સંચાલન થાય છે. જોકે, વિશ્વના અન્ય ભાગમાં મ્યુચ્યુઅલ ફંડને સામાન્ય રીતે સામૂહિક રોકાણના માધ્યમ તરીકે જોવામાં આવે છે. જેમાં યુનિટ ટ્રસ્ટ (unit trust), એન્ડેડ ઇન્વેસ્ટમેન્ટ કંપનીસ (ઓઇઆસી (OEIC)સ), ઉપયોગમાં ન આવ્યા હોય તેવા ઇન્સ્યોરન્સ ફંડ (unitized insurance funds) અને અંડરટેકિંગ્સ ફોર કલેક્ટિવ ઇન્વેસ્ટમેન્ટ ઇન ટ્રાન્સફરેબલ સિક્યુરિટીસ (યુસીઆઇટી (UCITS)સ)

ઇતિહાસ

21 માર્ચ (March 21), 1924 (1924)ના મેસેકુસેટ્સ ઇન્વેસ્ટર્સ ટ્રસ્ટ (હવે એમએફએસ ઇન્વેસ્ટમેન્ટ મેનેજમેન્ટ(MFS Investment Management))ની શોધ થઇ હતી. એક વર્ષ બાદ તેમાં 200 શેરહોલ્ડર્સ(shareholders) હતા અને 392, 000 ડોલરની અસક્યામત હતી. સંપૂર્ણ ઇન્ડસ્ટ્રી કે જેમાં ક્લોસ્ડ-એન્ડ ફંડ(closed-end fund)નો સમાવેશ થતો હતો તેણે 1924માં 10 મિલીયન ડોલર કરતાં પણ ઓછાનું પ્રતિનિધિત્વ કર્યું હતું.

શેરબજારના કડાકાને કારણે 1929 (stock market crash of 1929)માં મ્યુચ્યુઅલ ફંડના વિકાસ પર બ્રેક વાગી ગઇ હતી.શેરબજારના કડાકા બાદ કોંગ્રેસે(Congress)સિક્યુરિટિસ એક્ટ ઓફ 1933(Securities Act of 1933) અને સિક્યુરિટી એક્સચેન્જ એક્ટ ઓફ 1934 (Securities Exchange Act of 1934) પસાર કર્યો હતો. આ કાયદા પ્રમાણે ફંડે સિક્યુરિટીસ એન્ડ એક્સચેન્જ કમિશન(Securities and Exchange Commission) (એસઇસી) સાથે નોંધણી કરાવવી પડશે તેમજ ભાવિ રોકાણકારને ફંડ, જામિનગીરી અને ફંડ મેનેજરને લગતુંપ્રોસ્પેક્ટસ (prospectus) આપવાનું રહેશે. ધ એસઈસીએ ઈન્વેસ્ટમેન્ટ કંપની એક્ટ 1940, બનાવવામાં મદદ કરી હતી (Investment Company Act of 1940).એસઈસી એક ગાઈડલાઈન બનાવે છે જે એસઈસીમાં રજિસ્ટર્ડ હોય છે તેવા ફંડોએ તેનું પાલન કરવું ફરજીયાત છે.

શેરબજારમાં લોકોના વિશ્વાસમાં ઓટ આવી રહ્યા હોવાને કારણે મ્યુચ્યુઅલ ફંડની લોકપ્રિયતામાં ખૂબ જ વધારો થઇ રહ્યો હતો. 1960ના અંત સુધી 270 ફંડ 48 બિલીયન ડોલરની અસક્યામત ધરાવતા હતા. 1976માં જ્હોન બોગલ (John Bogle) દ્વારા ફસ્ર્ટ ઇન્ડેક્સ ઇન્વેસ્ટમેન્ટ ટ્રસ્ટ શરૃ કરવામાં આવ્યું હતું જે પ્રથમ રિટેલ ઇન્ડેક્સ ફંડ હતું. જ્હોન બોગલે 1951માં પ્રિન્સટન યુનિવર્સિટીમાં ઔધોગિક સિદ્ધાંત વિષેના થિસિસ તૈયાર કર્યું હતું.(Princeton University)[૩]જે હવે વેનગાર્ડ 500 ઇન્ડેક્સ ફંડ (Vanguard 500 Index Fund) તરીકે પ્રચલિત છે અને તે 100 બિલીયન ડોલર કરતાં પણ વધુ અસક્યામત ધરાવતું મ્યુચ્યુઅલ ફંડ છે.

1975માં ઇન્ટરનલ રેવન્યુ કોડ (Internal Revenue Code)માં ફેરફારે મ્યુચ્યુઅલ ફંડના વિકાસમાં મહત્વની ભૂમિકા ભજવી. જેમાં વ્યક્તિગતને ઇન્ડિવિડ્યુઅલ રિટાર્યમેન્ટ એકાઉન્ટ્સ (individual retirement accounts) ખોલવા માટે પરવાનગી આપવામાં આવી. જે વ્યક્તિ કોર્પોરેટ પેન્શન સંકળાયા છે તે મર્યાદિત રકમનો ફાળો આપી શકે છે. (એક સમયે વાર્ષિક 2000 ડોલર ). નોકરીએ રાખનાર માલિકોમાં પણ નોકરિયાત દ્વારા પ્રાયોજિત ‘નિયત ફાળાની રકમ’ની યોજનાઓ જેવી કે (401 (K)s (401(k)s) અને 403 (b)s અને આઆરએએસ તેમજ રોથ આઇરએએસ (Roth IRA) લોકપ્રિય થવા માંડી છે.

ઓક્ટોબર 2007માં 8,015 મ્યુચ્યુઅલ ફંડ્સ જેઇન્વેસ્ટમેન્ટ કંપની ઇન્સ્ટિટ્યુટ (Investment Company Institute) (આઇસીઆઇ)ની માલિકીના હતા, જે અમેરિકાની નેશનલ ટ્રેડ એસોસિયેશન ઓફ ઇન્વેસ્ટમેન્ટ સાથે સંકળાયેલા હતા અને તેની કુલ અસક્યામતો 12,356 ટ્રિલિયન ડોલર હતી. [૪]

ઉપયોગ

ઇન્વેસ્ટમેન્ટ કંપની એક્ટ ઓફ 1940 (Investment Company Act of 1940)ના અન્વયે મ્ચ્યુચ્યુઅલ ફંડ એ ત્રણ પૈકીની એક પ્રાથમિક રોકાણ માટેની કંપની(investment companiesઅમેરિકામાં (United States) ઉપલબ્ધ છે. [૫]

મ્યુચ્યુઅલ ફંડ ઘણા પ્રકારની જામીનગીરીમાં રોકાણ કરી શકે છે. (securities)જેમાં સૌથી વધુ રોકાણ રોકડ(cash), દસ્તાવેજ, સ્ટોક (stock) અને બોન્ડ (bond)માં થાય છે પરંતુ તેમાં 100થી વધુ પ્રકારનો પણ સમાવેશ થાય છે. દાખલા તરીકે સ્ટોક ફંડ્સ પ્રાથમિક રીતે અમુક ચોક્કસ કંપની જેવી કે ટેક્નોલોજી (technology) અથવા યુટિલિટીના શેર્સ (shares)માં રોકાણ કરે છે. જે સેક્ટર ફંડ્સ તરીકે ઓળખાય છે. બોન્ડ ફંડ્સમાં સાહસ પ્રમાણે ફેરફાર થાય છે. (દાખલા તરીકે વધુ ઉપજ આપતા ઓછા મૂલ્યના બોન્ડ્સ (junk bonds) અથવા ઇન્વેસ્ટમેન્ટ ગ્રેડ કોર્પોરેટ બોન્ડ્સ) ઇસ્યુઅર્સના (issuers) પ્રકાર (દાખલા તરીકે સરકારી એજન્સીસ, કોર્પોરેશન્સ અથવા મ્યુન્સિપાલ્ટિસ) અથવા બોન્ડની પરિપક્વતા (ટૂંકા કે લાંબા ગાળાની)સ્ટોક અને બોન્ડ ફંડ્સ બંને અમેરિકાની પ્રાથમિક અમેરિકન જામિનગીરી(ડોમેસ્ટિક ફંડ્સ), અમેરિતા અને વિદેશી જામીનગીરી(વૈશ્વિક ફંડ્સ) અથવા પ્રાથમિક વિદેશી જામીનગીરી(ઇન્ટરનેશનલ ફંડ્સ)માં રોકાણ માં કરી શકે છે.

મોટાભાગના મ્યુચ્યુઅલ ફંડ્સ (portfolios)ઇન્વેસ્ટમેન્ટ પોર્ટફોલિયોનું સંચાલન પ્રોફેશનલ મેનેજરના માર્ગદર્શન દ્નારા કરવામાં આવે છે, જે ઇન્વેસ્ટરને રોકડ તેમજ ફંડ અંગે માહિતગાર કરે છે. આ ઉપરાંત ભવિષ્યમાં કયા કયા ફંડમાં રોકાણ કરવું ફાયદારૃપ થશે તેની પણ માહિતી સતત આપે છે. મ્યુચ્યુઅલ ફંડની દેખરેખ મેનેજમેન્ટ કંપનીના સલાહકાર કરાર દ્વારા થાય છે. જેની પાસે ફંડ મેનેજરની નિમણૂક કરવા પાણીચું પકડાવી દેવા સત્તા હોય છે.

મ્યુચ્યુઅલ ફંડ્સમાં હિસાબ (accounting), નિયમનકર્તા અને કર માટે વિશેષ નિયમ હોય છે. અમેરિકામાં બધા જ પ્રકારની વેપાર કંપનીઓ, જો તેઓની આવકનો 90 ટકા હિસ્સો શેરહેલ્ડરોને વેહેંચી દે તો તેના પર ટેક્ષ લાગતો નથી. ઈન્ટરનલ રેવન્યુ કોડમાં આ ફંડો દ્વારા કેટલીક ચોક્કસ વિવિધતાઓ હોય છે. તેમજ, જે પ્રકારથી તેઓ આવક મેળવે છે તેમાં ખાસ કોઈ ફરેફરા થતો નથી અને તે સીધી રીતે શેરહોલ્ડરોને આપવામાં આવે છે. મ્યુચ્યુઅલ ફંડો દ્વારા ટેક્ષ ફ્રી મ્યુનિસિપલ બોન્ડ વેંચવામાં આવે છે. આ ફંડો દ્વારા મેળવવામાં આવતી આવક ટેક્ષ ફ્રી હોય છે. ટેક્ષને લગતી વહેંચણી ફંડ કેવી રીતે તે આવક કમાઈ હોય છે તેના પર નિર્ભર હોય છે જેમ કે આ વહેંચણી સામાન્ય આવક(ordinary income)અથવા કેપિટલ ગેન (capital gains) હોય શકે છે. જો કોઈ નુકશાન થયું હોય તો તે રોકાણકારોને ફાળવવામાં આવતું નથી.

નેટ એસેટ વેલ્યુ(ચોખ્ખું સંપત્તિ મુલ્ય)

વધુ માહિતી માટે જુઓ મુખ્ય લેખ: Net asset value

નેટ એસેટ વેલ્યુ અથવા એનએવી હાલમાં ફંડની જવાબદારી બાદ કરીને ફંડનું હોલ્ડીંગ દર્શાવે છે જે સામાન્ય રીતે શેરદીઠ હોય છે. મોટાભાગના ફંડોની એનએવી ચોક્કસ એકસચેન્જના બંધ થયા બાદ નિયમિત રીતે બદલાય છે. પરંતુ કેટલાક ફંડ ટ્રેડીંગ દિવસ દરમિયાન એનએવી ચેન્જ કરતા હોય છે. પબ્લીક ઓફરિંગ પ્રાઈઝ અથવા પીઓપી, એ એનએવી પર સેલ્સ ચાર્જ લગાડ્યા બાદની કિમંત હોય છે.ઓપન એન્ડ ફંડો પીઓપી કિંમત પર શેર વેંચે છે. આ ત્યારે જ શક્ય બને છે જ્યારે એનએવી નક્કી કરાઈ હોય. ક્લોસ એન્ડે ફંડ (રોકાણકારો દ્વારા જે શેરનું વેચાણ થાય છે. ) તેની એનએવી કરતા ઉંચી કિંમતે કે નીચી કિંમતે સોદા કરી શકાય છે. જેને અનુક્રમે પ્રીમિયમ અને ડીસકાઉન્ટકહેવાય છે. જો ફંડને વિવિધ કલાસ શેરોમાં વિભાજીત કરવામાં આવ્યો હોય ત્યારે દરેક કલાસની એક અલગ એનએવી હોય છે, જે અલગ વર્ગની ફી અને ખર્ચ દર્શાવે છે.

કેટલાક મ્યુચ્યુઅલ ફંડ એવી જામીનગીરીઓ પણ ધરાવતા હોય છે જેઓની લે વેચ એક્સચેન્જમાં લે વેચ થતી નથી.આ શેરો ઘણી નાની અથવા નાદાર થયેલી કંપનીઓના હોઈ શકે શકે છે , કદાચ ડીરિવટીવ (derivative)પણ હોઈ શકે છે અથવા નોંધાયા ન હોય તેવા નાણાકીય સાધનોમાં ખાનગી રોકાણ હોઈ શકે છે. (જેમ કે નોન પબ્લીક કંપની)આ જામીનગીરીઓ જાહેર માર્કેટમાં ઉપલબ્ધ ન હોય ત્યારે ફંડ મેનેજરની જવાબદારી છે એનએવી ગણતી વખતે આની ગણત્રી કરવામાં આવે. આ પ્રકારની જામીનગીરીઓમાં ફંડ કેટલું રોકાણ કરી શકે તેની માહીતી ફંડના પ્રોસ્પેક્ટસમાં આપવામાં આવે છે.

વાર્ષિક સરેરાશ રીટર્ન

અમેરિકાના મ્યુચ્યુઅલ ફંડો દરેક ફંડ માટે 1 વર્ષ, 5 વર્ષ, 10 વર્ષના ગાળા દરમિયાન સરેરાશ વાર્ષિક કુલ રીટર્ન, સરેરાશ વાર્ષિક કંપાઉન્ડ રેટ ગણવા માટે એસઈસી (SEC) દ્વારા બનાવવામાં આવેલા ફોર્મ એન-1એનો ઉપયોગ કરે છે. આ માટે નીચેની ફોર્મુલા ઉપયોગમાં લેવાય છે.[૬]

P(1+T) n = ERV

 

જ્યાં

 

પી= પ્રાથમિક ચુકવણી 1,000 ડોલર

 

ટી=સરેરાશ વાર્ષિક કુલ રીટર્ન

 

એન= વર્ષની સંખ્યા

 

ઈઆરવી= 1-. 5-, અને 10- વર્ષના ગાળાની શરૂઆતમાં કરાયેલી એક હજાર ડોલરની ચુકવણી 1-, 5-, અને 10- વર્ષના ગાળા બાદની કિંમત એટલે એનડીંગ રીડીમ વેલ્યુ

ટર્નઓવર

જામીનગીરીઓના સોદાઓને ફંડના ટર્નઓવર તરીકે ઓળખાવાય છે. જે સામાન્ય રીતે વાર્ષિક ધોરણે ગણવામાં આવે છે અને તેને નેનટ એસેટ વેલ્યુના ટકા તરીકે દર્શાવવામાં આવે છે.

સામાન્ય રીતે આની ગણતરી બધા જ સૌદાના મુલ્ય દ્વારા કરાય છે.(ખરીદ, વેચાણ) જેને ફંડના કુલ હોલ્ડિંગ દ્વારા ભાગી દેવામાં આવે છે. દા.ત. એક જામીનગીરી વેચી અને અન્ય ખરીદી તો તેને એક ટર્નઓવર કહેવાય છે. જેથી ટર્નઓવરને હોલ્ડિગના બદલે ગણી શકાય છે.

કેનેડામાં, એનઆઈ81-106(ઈન્વેસ્ટમેન્ટ ફંડ માટેનું જરૂરી ડીસ્કલોઝર) મુજબ ટર્નઓવર રેશિયો, ખરીદ અને વેચાણ પોર્ટફોલિયોના સરેરાશ કદ(રોકડ સહિત) વડે ભાગીને ગણવામાં આવે છે.

ખર્ચ અને ટીઈઆર

અન્ય કંપનીઓની માફક જ મ્યુચ્યુઅલ ફંડ પણ ખર્ચ ભોગવે છે.મ્યુચ્યુઅલ ફંડના ફી માળખાને બે કે ત્રણ ભાગમાં વહેંચી શકાય છે. મેનેજમેન્ટ ફી, નોન મેનેજમેન્ટ ખર્ચ, અને 12બી-1/નોન-12બી-1 ફી. આ ખર્ચ ફંડની રોજની નેટ એસેટ વેલ્યુના ટકા પ્રમાણે દર્શાવવામાં આવે છે.

મેનેજમેન્ટ ફી

ફંડ માટે ફંડના રોકાણોના મેનેજમેન્ટ માટે કન્ટ્રેક્ટયુઅલ ઈન્વેસ્ટમેન્ટ એડવાઈઝી ફી ચાર્જ કરવામાં આવે છે તે પ્રકારે જ મેનેજમેન્ટ ફી ચાર્જ કરાય છે.જો કે, ઘણી ફંડ કંપનીઓ જ્યારે વિવિધ ફંડોના કુલ મેનેજમેન્ટ ખર્ચ માટે એડવાઈઝરી ફી માળખામાં વહીવટી ફી પણ દાખલ કરે છે, આ દ્વારા મેનેજમેન્ટ ફીની વ્યાખ્યા કરવામાં સરળતા રહે છે.વિવિધ ફંડોમાં આ પ્રકારની મેનેજમેન્ટ ફી લેવાતી હોય છે.

કન્ટ્રેક્ટયુઅલ એડવાઈઝરી ફીને "ફ્લેટ રેટ" તરીકે સમાવવામાં આવી હોઈ શકે છે. દા.ત. ફંડની એસેટ સાઈઝ સામે જોયા વગર ફંડને સિંગલ ફી ચાર્જ લગાવવામાં આવે છે. જો કે, ઘણા ફંડોમાં કન્ટ્રેક્ટયુઅલ ફીમાં બ્રેક પાઈન્ટનો પણ સમાવેશ થાય છે, જેમ જેમ ફંડની સંપત્તિ વધતી જાય છે તેમ તેમ એડવાઈઝરી ફી ઓછી થતી જાય છે. એક માત્ર ફંડને બદલે ગ્રુપની બધી જ સંપત્તિના મુલ્ય પર અથવા કોમ્પલેક્ષ ઓફ ફંડ પર આ ફી રખાય છ જેથી એડવાઈઝરી ફીને વધુ સ્પર્ધાત્મક બનાવી શકાય છે.

નોન-મેનેજમેન્ટ ખર્ચ

મેનેજમેન્ટ ફી સિવાય કેટલાક બિન સંચાલકીય ખર્ચ હોય છે જે દરેક ફંડે ચુકવવા ફરજીયાત હોય છે. કેટલાક મહત્વના બિન સંચાલકિય ખર્ચ આ મુજબ છે. ટ્રાન્સફર એજન્ટ ખર્ચ(આ એ વ્યકિત હોય છે જ્યારે તમે ફોન લાઈન પર તમારા ફંડના શેર લે વેચ કરવા માંગો છો)કસ્ટોડીયન ખર્ચ(ફંડની સંપત્તિ બેંક દ્વારા કસ્ટડીમાં રાખવામાં આવે છે જેની કસ્ટડી ફી લેવાય છે.)લિગલ-ઓડીટ ફિ, ફંડ એકાઉન્ટિંગ ખર્ચ, રજીસ્ટ્રરિંગ ખર્ચ( જ્યારે ફંડ રજીસ્ટ્રેશન સ્ટેટમેન્ટ ફાઈલ કરે છે ત્યારે એઈઈસી રજીસ્ટ્રેશન ફી ચાર્જ કરે છે) બોર્ડ ઓફ ડીરેક્ટર-ટ્રસ્ટી ખર્ચ(મીટિંગમાં હાજર રહેવા માટે બોર્ડના સભ્યોને આપવામાં આવતી ફી) અને પ્રિન્ટીંગ અને પોસ્ટેજ ખર્ચ( શેરહોલ્ડરોને વાર્ષિક રીપોર્ટ મોકલતી વખતે થતો ખર્ચ )

12b-1/નોન-12b-1 સર્વિસ ફી

ફંડના માર્કેટિંગ ખર્ચ માટે ફંડો આ પ્રકારની ફી 12બી-1 સર્વિસ ફી હેઠળ ચાર્જ કરી શકે છે. નોન-12બી-1 સર્વિસ ફીને માર્કેટિંગ શેરહોલ્ડર સર્વિંગ ફી તરીકે ઓળખાય છે. એસઈસીના નિયમ 12બી-1 હેઠળ આ ફી આવતી નથી જ્યારે ફંડ ફુલ 12બી-1 ફી ચાર્જ કરતા નથી ત્યારે તેઓ વારંવાર આ પ્રકારની ફી લગાવે છે.જ્યારે ફ્રન્ટ એન્ડ લોડ અને નોન લોડ ફંડમાં રોકાણ કરતી વખતે ફંડની 12બી-1ફી .250 ટકા(અથવા 25 બેસિસ પોઈન્ટ હોય છે. )બેક એન્ડ અને લેવલ લોડ શેર માટે 12બી-1 ફી 50 અને 75 બેઝીસ પોઈટ વચ્ચે હોય છે. પણ ઘણી વખત તે 100 બેઝીસ પોઈન્ટ સુધી પણ હોય છે.જ્યારે ફંડ નોન લોડ ફંડ તરીકે માર્ક કરેલા હોય છે ત્યારે તેનો મતલબ એવો નથી થતો કે તેઓ વેંચણી ખર્ચ ચાર્જ કરશે નહીં. એવું અપેક્ષિત મનાય છે કે ઓનલાઈન બ્રોકરેજ સાઈટમાં ફંડ લીસ્ટેડ હોય છે ત્યારે તે ફંડ સેલ્ફસ્પેશ માટે વિવિધ રીતે ફી ચુકવતી હોય છે જે સીધી રીતે 12બી-1 ફી સાથે સંકળાયેલી હોતી નથી.

રોકાણકાર ફી અને ખર્ચ

રોકાણકારના દલાલ દ્વારા નક્કી કરવામાં આવેલી ફી અને ખર્ચનું માળખું અલગ અલગ હોય છે. સેલ્સ લોડ(પ્રાસંગિક રીતે મુલત્વી રખાયેલો સેલ્સ લોડ)નો ટોટલ એક્સપેન્સ રેશિયો(ટીઈઆર)માં સમાવેશ કરવામાં આવતો નથી કારણ કે ફંડ માટેના સ્ટેટમેન્ટ ઓફ ઓપરેશન દ્વારા પસાર થતો નથી. આ ઉપરાંત, રોકાણકારોને ફંડમાંથી જલ્દી નાણા ઉપાડી લેતા રોકવા ફંડ દ્વારા અર્લી રીડમ્પશન ફી લેવામાં આવે છે. રોકાણકાર દ્વારા આ પ્રકારના સોદા કરવાથી ઘણી વખત ફંડને પ્રવાહીતામાં મુશકેલીઓ પડે છે જેથી આ પ્રકારની ફી લગાવાય છે.દા.ત. ફિડેલીટી ડાઈવર્સિફાઈડ ઈન્ટરનેશનલ ફંડ (Fidelity Diversified International Fund)(એપડીઆઈવીએક્સ) રોકાણકાર દ્વારા 30 દિવસથી ઓછા સમયમાં પૈસા પાછા ખેંચવામાં આવે તો 1 ટકા જેટલી ફી વસુલ કરે છે.

દલાલનું કમિશન

આ ઉપરાંત એક વધારાનો ખર્ચ જે ઓપરેશનના સ્ટેટમેન્ટ દ્વારા પાસ કરવામાં આવતો નથી અને જે રોકાણકારા દ્વારા કંટ્રોલ કરી શકાતો નથી તે છે બ્રોકરેજ કમિશન(દલાલનું કમિશન) (brokerage commissions). બ્રોકરેજ કમિશન ફંડની કિંમતમાં સમાવિષ્ઠ હોય છે જે ત્રણ મહિના પછી ફંડના વાર્ષિક રીપોર્ટમાં વધારાની માહીતીના સ્ટેટમેન્ટમાં દર્શાવવામાં આવે છે. બ્રોકરેજ કમિશન પોર્ટફોલિયો ટર્નઓવર સાથે સીધી રીતે સંકળાયેલું છે (એક વર્ષની અંદર ફંડની સંપત્તિ કેટલી વખત વેંચાઈ અને ખરીદાઈ તે પોર્ટફોલિયો ટર્નઓવર તરીકે ગણાવાય છે.)જેમ જેમ પોર્ટફોલિયો ટર્નઓવર વધુ તેમ તેમ બ્રોકરેજ કમિશન વધુ હોય છે.મ્યુચ્યુઅલ ફંડ કંપનીના સલાહકારોને બ્રોકરેજ એરેજમેન્ટ દ્વારા શ્રેષ્ઠ બજાવણી કરવાની હોય છે જેથી ફંડને લાગતા કમિશન ચાર્જ અતિશય ન હોઈ શકે.

મ્યુચ્યુઅલ ફંડના પ્રકાર

ઓપન-એન્ડ ફંડ

એસઈસી (SEC)દ્વારા મ્યુચ્યુઅલ ફંડને ઓપન એન્ડ ઈન્વેસ્ટમેન્ટ કંપની તરીકે ઓળખાવાય છે. તેની ગણતરી આ પ્રકારે થાય છે. ઓપન-એન્ડેડ (open-ended)નો અર્થ એ થાય કે દરેક દિવસના અંતે, ફંડ રોકાણકારોને નવો શેર(share) ઈસ્યુ કરે છે અને ફંડ છોડી દેવા માંગતા રોકાણકારો પાસેથી શેર ખરીદી લે છે.

મ્યુચ્યુઅલ ફંડનું માળખું ટ્રસ્ટ અથવા કોર્પોરેશન(corporation)નું હોવું જોઈએ, જેમ કે બિઝનેશ ટ્રસ્ટ(business trust), અને અન્ય કોઈ કોર્પોરેશન અથવાએસઈસી (SEC)દ્વારા ક્લાસીફાય કરેલા ટ્રસ્ટ, કે જે ઈન્વેસ્ટમેન્ટ કંપની જો તે જામીનગીરીઓ અને પ્રાથમિક રીતે બિન સરકારી જામીનગીરીઓમાં રોકાણ કરે તે. ઓપન એન્ડ ઈન્વેસ્ટમેન્ટ કંપની જે કેટલીક ચોક્કસ જામીનગીરીઓ(યુનિટ ઈન્વેસ્ટમેન્ટ ટ્સ્ટ (unit investment trust) અથવા યુઆઈટી)માં વ્યાજ આપતી ન હોય તે એસઈસી (SEC) દ્વારા ઈન્વેસ્ટમેન્ટ કંપની તરીકે ક્લાસીફાય કરાય છે.( અને જો તેઓ રીડીમ જામીનગીરીઓ જાહેર કરે તો. નોંધાયેલી ઈન્વેસ્ટમેન્ટ કંપનીઓ જેઓ યુઆઈટી નથી અથવા ઓપન એન્ડ ઈન્વેસ્ટમેન્ટ કંપની નથી તેઓ ક્લોઝ એન્ડ ફંડ (closed-end fund)કહેવાય છે. ક્લોઝ ફંડ કે યુઆઈટી ફંડ નથી હોતા તેઓ મ્યુચ્યુઅલ ફંડ હોય છે. (અમેરીકામાં વપરાતી વ્યાખ્યા મુજબ)

એક્સચેન્જ-ટ્રેડેડ ફંડ

વધુ માહિતી માટે જુઓ મુખ્ય લેખ: Exchange-traded fund

તાજેતરમાં જ હવે એક્સચેન્જ ટ્રેડેડ ફંડ અથવા ઈટીએફ, ને ઘણી વખત ઓપન એન્ડે ઈન્વેસ્ટમેન્ટ કંપની તરીકે ગણવામાં આવે છે. ઈટીએફ મ્યુચ્યુઅલ ફંડ અને ક્લોઝ એન્ડ ફંડના અમુક લક્ષ્ણો ધરાવે છે.શેરબજાર (stock exchange)માંઆખા દિવસ દરમિયાન ઈટીએફમાં, ક્લોજ એન્ડે ફંડની જેમ જ લે વેચ કરી શકાય છે. પણ કિંમત સામાન્ય રીતે ઈટીએફની નેટ એટેસ વેલ્યુ દર્શાવે છે. મોટાભાગના ઈટીએફ ઈન્ડેક્ષ ફંડ (index fund)હોય છે અને સ્ટોક માર્કેટ ઈન્ડેક્ષ (stock market index)ની જેમ જ વઘઘટ થાય છે. આવા શેર સંસ્થાકિય રોકાણકારો દ્વારા મોટા પ્રમાણમાં ઈસ્યુ કરવામાં આવે છે અથવા રીડીમ કરવામાં આવે છે. (50,000 જેટલી સંખ્યામાં)માર્કેટમાં મોટાભાગના રોકાણકારો તેની લે વેચ દલાલ દ્વારા કરે છે.કારણ કે સંસ્થાકિય રોકાણકારો ખરીદ અને રીડીમ પ્રકારે(in kind)ટ્રાન્ઝેક્શન કરે છે. ઈટીએફ મ્યુચ્યુઅલ ફંડ કરતા વધુ કાર્યક્ષમ હોય છે. (જે સતત જામીનગીરીઓ ઈસ્યુ કરે છે અને રીડીમિંગ કરે છે , અને આ ટ્રાન્ઝેક્શનને અસર કરવા અને પ્રવાહીતાની સ્થિતિ મેન્ટેન કરવા માટે જામીનગીરીઓનું સતત ખરીદ અને વેચાણ પણ કરે છે.) જેથી આનો ખર્ચ ઓછો હોય છે.

એક્સચેન્જ ટ્રેડડ ફંડ એવા વિદેશી રોકાણકારો માટે પણ મુલ્યવાન છે જેઓ શેરબજારમાં વેચાતી અને ખરીદાતી જામીનગીરીઓ લે વેચ કરી શકે છે. પરંતુ રેગ્યુલેટરી કારણસર અમેરીકાના પરંપરાગત મ્યુચ્યુઅલ ફંડમાં મર્યાદીત પ્રમાણમાં ભાગ લઈ શકે છે.

ઈક્વિટી ફંડ

ઈક્વિટી ફંડ (Equity fund)મ્યુચ્યુઅલ ફંડનો જાણીતો પ્રકાર છે જેમાં ફંડ શેરમાં રોકાણ ધરાવે છે. અમેરિકામાં બધા જ મ્યુચ્યુઅલ ફંડમાં થતા રોકાણમાંથી 50 ટકા જેટલી રકમ ઈક્વિટી ફંડમાં રોકાય છે. [૭]સામાન્ય રીતે ઈક્વિટી ફંડ ચોક્કસ વ્યુહરચનાને આધિન અને ચોક્કસ ઈસ્યુમાં રોકાણ કરતા હોય છે.

કૅપિટલાઇઝેશન(મુડીકરણ)

ફંડ મેનેજર (Fund manager) અને અન્ય વ્યવસાયિક રોકાણકારો મીડ કેપ (mid-cap), લાર્જ કેપ (large-cap)ને લઈને અલગ અલગ વ્યાખ્યા કરે છે. રસેલ ઈન્ડેક્ષ(Russell Indexes) દ્વારા નીચે આપવામાં આવેલી રેન્જનો ઉપયોગ કરવામાં આવે છે. [૮]

રસેલ માઈક્રોકેપ ઈન્ડેક્ષ-માઈક્રો -કેપ(($ 54.8-539.5 મિલિયન ડોલર)રસેલ 2000 (Russell 2000)ઈન્ડેક્ષ- સ્મોલ-કેપ(($ 182.6 મિલિયન-1.8 બિલિયન ડોલર)રસેલ મીડકેપ (Russell Midcap)ઈન્ડેક્ષ-મીડ કેપ(($ 1.8 -13.7 બિલિયન ડોલર)રસેલ 1000 (Russell 1000) ઈન્ડેક્ષ-લાર્જ-કેપ(($1.8 -386.9 બિલિયન ડોલર)

વિકાસ વિ. મુલ્ય

અન્ય એક તફાવત ગ્રોથ ફંડ (growth funds)અંગે છે. આ ફંડ એવી કંપનીઓમાં રોકાણ કરે છે જેઓ મોટાકેપિટલ ગેન (capital gain) અને વેલ્યુ ફંડ (value funds)ની તાકાત ધરાવતી હોય છે પરંતુ તેનું મુલ્યાંકન ઓછું થયું હોય છે જેના પર આ ફંડ ખાસ ધ્યાન આપે છે. વેલ્યુ સ્ટોક ઐતિહાસિક રીતે વધુ નફો આપે છે , જો કે અર્થશાસ્ત્ર મુજબ આ મોટા જોખમ સામે વળતર આપે છે. ગ્રોથ ફંડ નિયમિત રીતે ડિવિડન્ડ (dividend)ચુકવવા માટે બંધાયેલા હોતા નથી. જ્યારે ઈન્કમ ફંડ (Income fund) નિયમિત ડિવિડન્ડ ચુકવતા શેરોમાં રોકાણ કરવાનું વલણ ધરાવે છે. બેલેન્સ ફંડમાં વિવિધ વ્યુહરચનાનું કોમ્બિનેશન હોય છે. આ ફંડો બોન્ડ (bonds)માં પણ રોકાણ કરે છે. કારણ કે વિકાસ મેળવવો છે પરંતુ જોખમ ખેડવું નથી માટે તેઓ બોન્ડમાં રોકાણ કરે છે(સંદર્ભ આપો).

ઈન્ડેક્ષ ફંડ વિ. સક્રિય મેનેજમેન્ટ

વધુ માહિતી માટે જુઓ મુખ્ય લેખ: Index fund and active management

ઈન્ડેક્ષ ફંડો (index fund)તેઓનું રોકાણ મોટાભાગે એવી કંપનીઓમાં રાખે છે જેઓ મોટા સ્ટોક ઈન્ડીકના ભાગ હોય જેમ કે એસએન્ડપી 500 (S&P 500), જ્યારે સક્રિય રીતે મેનેજ થતા ફંડો (actively managed fund) સુપ્રિયર સ્ટોક પીકીંગ ટેકનિક દ્વારા સુસંગત ઈન્ડેક્ષને આઉટપર્ફોમ કરવાનો પ્રયાસ કરે છે. ઈન્ડેક્ષ ફંડો તેમની સંપત્તિઓ ચોક્કસ પબ્લીશ ઈન્ડેક્ષની બરાબર, નજીક રાખવાન પ્રયાસ કરે છે. ઈન્ડેક્ષ ચાર્જની હરીફાઈ કવચિત થઈ છે ત્યારે ઈન્ડેક્ષ ફંડ મેનેજર એક્ટીવ ફંડ મેનેજરની તુલનામાં માત્ર જુજ સોદા પાડે છે.સામાન્ય રીતે આ કારણે ઈન્ડેક્ષ ફંડમાં એક્ટીવ મેનેજ ફંડ કરતા સોદાનો ખર્ચ ઓછો હોય છે , ટીપીકલી, શોર્ટ ટર્મ કેપિટલ ગેન (capital gains) ટેક્ષ શેરહોલ્ડરોને પાસ કરવાનો હોય છે આ ઉપરાંત, ઈન્ડેક્ષ ફંડ વ્યકિતગત શેરની પસંદગી માટેનો ખર્ચ માથે ઓઢી લેતા નથી(પ્રોપરાઈટરી સિલેકશન ટેકનીક અને રીસર્ચ વગેરે) અને નક્કી કરે છે કે ક્યારે ખરીદવું, કયાં સુધી રાખવો અને ક્યારે વ્યકિતગત રોકાણ વેંચી દેવું. તેના બદલે, સામાન્ય કોમ્પુયટર મોડલનો ઉપોયગ કરાય છે જે ફંડને ગેરમાર્ગે દોરતો રોકવામાં મદદ કરે છે. ટાર્ગેટ ઈન્ડેક્ષ સાથે સમજુતી પત્ર

કેટલાક અનુભવ આધારીત પુરાવાઓ મુજબ સ્પષ્ટ થાય છે કે મ્યુચ્યુઅલ ફંડ ઘણી વખત માર્કેટની નાડ પારખી શકતા નથી અને એક્ટીવલી મેનેજ મ્યુચ્યુઅલ ફંડ તેના જેવી જ લાક્ષ્ણિકતા ધરાવતા પોર્ટફોલિયો સામે અન્ડરપર્ફોમ કરે છે. એક અભ્યાસ મુજબ 1,500 જેટલા અમેરિકાના મ્યુચ્યુલઅલ ફંડ 1962 થી 1992 દરમિયાનના અડધા વર્ષોમાં માર્કેટને અંડરપર્ફોમ કર્યું. [૯]તદ્ઉપરાંત, ભૂતકાળમાં જેઓનો દેખાવ સારો રહ્યો હતો તેવા ફંડ માર્કેટને ભવિષ્યમાં ફરી વખત પારખવામાં નિષ્ફળ રહ્યા હતા. (જેનસેન, 1968, ગ્રીમબ્લાટ એન્ડ શેરીડેન ટીટમેન (Sheridan Titman), 1989). [૧૦]

બોન્ડ ફંડ

મ્યુચ્યુઅલ ફંડની કુલ સંપત્તિ 18 જેટલા બોન્ડ ફંડ (Bond fund)માં રોકાયેલી છે. [૧૧]બોન્ડ ફંડના પ્રકારમાં ટર્મ ફંડનો સમાવેશ થાય છે જે પાક્યા પહેલા ચોક્કસ સમય સુધી ફિક્સ હોય છે. (શોર્ટ-મીડીયમ, અને લોંગ ટર્મ)મ્યુનિસિપલ બોન્ડ (Municipal bond) મોટાભાગે ઓછુ વળતર આપે છે પરંતુ તેઓમાં ટેક્ષ (tax)નો ફાયદો થાય છે તેમજ જોખમ ઓછું હોય છે. હાઈલી યીલ્ડ ફંડ મોટાભાગે કોર્પોરેટ બોન્ડ, જેમાં હાઈ-યીલ્ડ અને જંક બોન્ડ (junk bond) સામેલ છે તેમાં રોકાણ કરે છે. વધુ વળતરની આશા રખાતી હોવાથી આ બોન્ડમાં પણ ઘણું જોખમ હોય છે.

મની માર્કેટ ફંડ

અમેરિકામાં મ્યુચ્યુઅલ ફંડની સંપત્તિનો 26 ટકા હિસ્સોમની માર્કેટ ફંડ (Money market fund)મા છે. [૧૨]મની માર્કેટ ફંડમાં ઓછું જોખમ હોય છે સાથે સાથે વળતળનું પ્રમાણ પણ ઓછું હોય છે.સર્ટીફિકેટ ઓફ ડીપોઝીટ(certificates of deposit)થી ભિન્ન મની માર્કેટ શેરપ્રવાહી (liquid) હોય છે અને તેને ગણે ત્યારે વેંચી શકાય છે.

ફંડના ફંડ

ફંડ ઓફ ફંડ(એફઓએફ)એ એક પ્રકારના મ્યુચ્યુઅલ ફંડ છે જેઓ અન્ય મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરે છે.( આ ફંડો અન્ય ફંડોને મળીને રચવામાં આવ્યો હોઈ શકે છે. )આ ફંડમાં રોકાણકારો વ્યકિતગત રીતે તેમા રોકાણ કરી શકે છે. ફંડ ઓફ ફંડ સામાન્ય રીતે મેનેજમેન્ટ ફી ચાર્જ કરે છે જે નોર્મલ ફંડ કરતા ઓછી હોય છે કારણ કે આ ફી સંપત્તિની વહેંચણીની સેવા માટે લેવામાં આવે છે.જે ફિ ચાર્જ કરવામાં આવે છે તે સ્ટેટમેન્ટ ઓફ ઓપરેશન દ્વારા પહોંચાડવામાં આવતી નથી પરંતુ, ફંડના વાર્ષિક રીપોર્ટ, પ્રોસ્પેક્ટ અને સ્ટેટમેન્ટ ઓફ એડિશન ઈન્ફોર્મેશનમાં તે દેખાડવામાં આવે છે. આ ફંડને વિવિધ વર્ગના ખર્ચાઓ અને અંડરલેઈંગ ફંડ ખર્ચને લઈને તેનું મુલ્યાંકન કરવામાં આવે છે. આ બન્ને કારણોથી રોકાણકારને મળતું વળતર ઓછું થાય છે.

મોટાભાગના એફઓએફ તેમના રોકાણો સંકળાયેલા ફંડમાં કરે છે.(જેમ કે એક જ સલાહાકાર દ્વારા સંચાલિત થતા મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ)જો કે કેટલુંક રોકાણ અન્ય સલાહકારો( જેઓ જોડાયેલા નથી)ના ફંડમાં પણ કરવામાં આવે છે.સલાહાકાર સિવાયના ફંડમાં રોકાણ કરવાનો સંકળાયેલા સલાહાકારના ફંડમાં રોકાણ કરવા કરતા ખર્ચ વધું આવે છે. કારણ કે આવા ફંડોમાં રોકાણ કરતા પહેલા તેની યોગ્ય તપાસ અને સંશોધન કરવું પડે છે. તાજેતરમાં, એફઓએફને વિવિધ ભાગોમાં વર્ગીકૃત કરવામાં આવ્યા છે. જેમ કે એકમાં ફંડનું સંચાલન સક્રિય રીતે થાય છે. (આમા રોકાણ સલાહાકાર માર્કેટની સ્થિતિ બદલાતા તેની સમિક્ષા કરે છે અને ફંડમાં રોકાણોમાં પરિવર્તન લાવે છે. )અને બીજામાં એવા ફંડ છે જેઓ નિષ્ક્રિય રીતે સંચાલિત થાય છે.(જેમાં રોકાણ સલાકાર સંપત્તિની વહેંચણી એલોકેશન મોડેલ આધારિત કરે છે જેને ચોક્કસ સમયાંતરે સમતોલ કરવામાં આવે છે. )

એફઓએફની ડીઝાઈન એવા રોકાણકારો માટે બનાવવામાં આવી છે જેઓ પોતાની રીતે મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરવા માટે સક્ષમ નથી અથવા તેમની ઈચ્છા નથી .આવા રોકાણકારોને રેડી મિક્ષ મ્યુચ્યુઅલ ફંડની પસંદગીનો અવકાશ આપવામાં આવે છે.ટીઆઈએએ-સીઆરઈએપ જેવી ફંડ કંપનીઓ, અમેરિકન સેન્ચુરી ઈન્વેસ્ટમેન્ટ, વેનગાર્ડ, અને ફીડેલીટી પણ આ માર્કેટમાં પ્રવેશ કર્યો છે જેથી ફંડની પસંદગી કરતી વખતે રોકાણકારોને વધુ વિકલ્પો મળી રહે. દા.ત. 2020, 2030, 2050માં રોકાણકાર નિવૃત થવા માંગતો હોય તે મુજબ ફાળવણી જુદી જુદી હોય છે. જેમ જેમ નિવૃતિની તારી દુર તેમ તેમ એસેટી મિક્ષનું પ્રમાણ વધુ આક્રમક હોય છે.

હેજ ફંડ

વધુ માહિતી માટે જુઓ મુખ્ય લેખ: Hedge fund

હેજ ફંડો (Hedge fund) એ મ્યુચ્યુઅલ ફંડથી એકદમ અલગ છે અને તેની સાથે કોઈ સમાનતા નથી. આવા ફંડોને એસઈસીના કોઈ નિયંત્રણો પણ લાગતા નથી. આ ફંડો મુખ્યત્વે સટ્ટા પર આધારીત હોય છે. કેટલાક હેજ ફંડ મેનેજર્સને એસઈસીમાં ઈન્વેસ્ટમેન્ટ એડવાઈઝર એક્ટ અંતર્ગત રોકાણ સલાહાકર તરીકે નોંધણી કરાવવી પડે છે.[૧૩]આ એક્ટમાં એવી કોઈ જોગવાઈ નથી કે સલાહાકારે ચોક્કસ નીતિઓને અનુસરવાનું કે અમુક રોકાણ વ્યુહરચનાથી દુર રહેવાનું તેમજ અમુક પ્રકારનું રોકાણ ન કરી શકે તેવી પણ આ કાયદામાં કોઈ જોગવાઈ નથી. હેજ ફંડો મુખ્યત્વ મેનેજમેન્ટ ફી તરીકે 1 ટકાથી વધુ તેમજ હેજ ફંડના નફાના 20 ટકા જેટલી "પર્ફોરમન્સ ફી" તરીકે ચાર્જ કરે છે. આમા "લોક અપ પિરિયડ" પણ હોય છે જેમાં રોકાણકાર શેર રોકડેથી વેંચી શકે નહીં. વ્યકિતગત રોકાણકારો માટે હેજ સ્ટ્રેટેજી 130-30 (130-30 fund) ફંડ હોય છે.

મ્યુચ્યુઅલ ફંડ વિ. અન્ય રોકાણો

શેરમાં રોકાણ કરવું એના કરતા મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરવાના ઘણા ફાયદા છે.દા.ત., ટ્રાન્ઝેક્શન ફી બધા જ મ્યુચ્યુઅલ ફંડ રોકાણકારો વચ્ચે વહેંચાઈ જાય છે જેથી તેનો લાભ દરેક રોકાણકારને મળે છે. ત્રીજા પક્ષ(વ્યવસાયિક ફંડ મેનેજર)ની મદદ લઈને પણ રોકાણકાર ફાયદો મેળવી શકે છે. આ દ્વારા રોકાણકાર ત્રીજા પક્ષની કાબેલિયત, સમય અને સંશોધનનો લાભ લઈને રોકાણ કરે છે. જો કે આવા વ્યવસાયિક ફંડ મેનેજરોને લઈને વિવાદ પણ છે કે તેઓ ઈન્ડેક્ષ ફંડ કે પબ્લીક ઈન્ડેક્ષના શેરોની નકલ કરીને રોકાણ કરે છે. ઈન્ડેક્ષ સક્રિય રીતે મેનેજ થતા હોય કે નિષ્ક્રિય રીતે મ્યુચ્યુઅલ ફંડો જોખમથી મુક્ત તો નથી.શેરમાં જે રોકાણ કરવામાં આવે છે તેવી રીતે આમાં પણ જોખમ રહેલું છે.જો ફંડ પ્રાથમિક રીતે શેરમાં રોકાણ કરે, તો દેખીતી રીતે શેરબજાર (stock market)માં જેમ વઘઘટ થાય છે તેમ ફંડના ભાવમાં પણ વધઘટ થવાનું જોખમ હોય છે.

શેર ક્લાસ

ઘણા મ્યુચ્યુઅલ ફંડ એક કલાસથી વધુ શેર ઓફર કરે છે.દા.ત. તમે એવા મ્યુચ્યુઅલ ફંડ જોયા હશે જેઓ "ક્લાસ એ (Class A)" અને "કલાસ બી (Class B)" શેર ઓફર કરે છે. દરેક કલાસને એ જ પ્રકારના પોર્ટફોલિયોમાં રોકાણ કરાય છે અને તેના રોકાણના ઉદ્દેશો અને નીતિઓ એ જ હોય છે. પરંતુ દરેક ક્લાસને અલગ અલગ શેરહોલ્ડર સર્વિસ હોય છે અને વહેંચાણની પદ્ધતિ વિવિધ ફિ અને ખર્ચની સાથે અલગ હોય છે. આ ભેદ વિવિધ કલાસમાં ગ્રાહકને જ્યારે સર્વિસ ઓફર કરવામાં આવે છે ત્યારે દેખાય છે. દા.ત. એક કલાસ દલાલ વડે ફ્રન્ટ એન્ડ લોડ દ્વારા વેચાય છે, જ્યારે બીજો કલાસ સીધો જ લોકોને ઓફર કરાય છે લોડ વગર. પરંતુ "12બી-1ફી (12b-1 fee)" ક્લાસને લગતા ખર્ચમાં સમાવેશ થાય છે. (કેટલાક સમયે આને કલાસ સી શેર તરીકે ઓળખવામાં આવે છે.) હજી પણ ત્રીજા વર્ગમાં ઓછામાં ઓછું 10,000,000 ડોલરનું રોકાણ કરવું પડે છે જે માત્ર સંસ્થાકિય રોકાણકારો માટે ઉપલબ્ધ છે. (આને સંસ્થાકિય શેર ક્લાસ કહેવાય છે.) કેટલાક કિસ્સાઓમાં, ઘણા વ્યકિતઓ અલગ અલગ રીતે ભેગા થઈને નિયમિત રોકાણ કરે છે જેમ કે રિટાયર્મન્ટ પ્લાન( જેમ કે 401(કે)પ્લાન (401(k) plan) "સંસ્થાકિય" શેર લેવા માટે લાયક થાય છે.(અને લાક્ષ્ણિક રીતે નીચા ખર્ચ ગુણોત્તરનો લાભ મળે છે.) વ્યકિતગત રીતે કોઈ સભ્ય તે શેર લેવા માટે લાયક ન થતો હોવા છંતા આ પ્લાન અંતર્ગત તેઓ સંસ્થાકિય શેર લઈ શકે છે. [૧૪]પરિણામે, દરેક વર્ગનો અલગ અલગ દેખાવ અને પરિણામો હોય છે.[૧૫]

બહુવર્ગીય માળખુ રોકાણકારોને તેમના રોકાણના લક્ષ્ય મુજબનું ફી અને ખર્ચનું માળખું ધરાવતા ફંડ ખરીદવાની સગવડ આપે છે.( સમય અને ફંડમાં ટકી રહેવાની સગવડનો પણ આમા સમાવેશ થાય છે. )[૧૫]

જવાબદારી અને ખર્ચ

વધુ માહિતી માટે જુઓ મુખ્ય લેખ: Mutual fund fees and expenses

જ્યારે શેરનું વેચાણ થાય છે ત્યારે રોકાણના પ્રમાણમાં મ્યુચ્યુઅલ ફંડ દ્વારા શેરદલાલ (broker)ને કમિશન(commission) પેટે ફ્ન્ટ એન્ડ લોડ (front-end load) અથવા સેલ્સ ચાર્જ (sales charge)ચુકવવામાં આવે છે. લોડને અંતર્ગત રોકાણની કિંમત ઓછી કરવામાં આવે છે.કેટલાક ફંડો વિવિધ સેલ્સ ચાર્જ (deferred sales charge)અથવા બેક એન્ડ લોડ (back-end load) ઓફર કરે છે.આ પ્રકારમાં ગ્રાહકે શેરખરીદતી વખતે કોઈ પણ સેલ્સ ચાર્જ ચુકવવો પડતો નથી, પરંતુ જ્યારે તે શેરને કેટલાક સમય સુધી તે રાખવા માગે છે અને રીડીમ કરે છે ત્યારે કમિશન ચુકવવું પડે છે. અન્ય ડીરીવેટીવ માળખુ છે જેને લેવલ લોડ (level-load)ફંડ કહે છે. આમા સેલ્સ ચાર્જ ફંડ ખરીદી વખતે ચુકવવામાં આવતો નથી પરંતુ ખરીદવામાં આવેલા શેરને એક વર્ષની અંદર વેંચી દેવામાં આવે તો બેક એન્ડ લોડ ચાર્જ લાગે છે.

લોડ ફંડ ફાઈનૅન્શલ ઈન્ટરમીડિયરી (financial intermediaries) દ્વારા જેમ કે દલાલ, નાણાકીય આયોજક (financial planner)અને અન્ય પ્રકારના રજીસ્ટર્ડ પ્રતિનિધિઓ જે પોતાની સર્વિસ માટે કમિશન વસુલ કરે છે તેઓ દ્વારા વેંચવામાં આવે છે. ફ્રન્ટ એન્ડ લોડ ધરાવતા શેરો તેમના નંબરના ફેરફાર મુજબ બ્રેક પોઈન્ટ(breakpoints)મેળવવા માટે હકદાર હોય છે. ( દા.ત.ચુકવવાયેલા કમિશનમાં ઘટાડો)આમાં એજ ફંડ ફેમીલીના અન્ય એકાઉન્ટ હોલ્ડરો દ્વારા જેઓ ગ્રાહક કે અન્ય પરિવાર દ્વારા, અથવા નીચા કમિશનના બદલામાં ચોક્કસ સમયગાળા દરમિયાન વધુ શેરો ખરીદ કરવાનો વાયદો કર્યો હોય તેઓનો સમાવેશ થાય છે.

સેલ્સ ચાર્જ (sales charge)ની ચુકવણી કર્યા વગર ઘણા બધા મ્યચ્યુઅલ ફંડ ખરીદી શકાય છે. જેઓને નો લોડ(no-load) ફંડ કહેવાય છે. ફંડ કંપનીમાં ઉપલબ્ધ હોવાની સાથે સાથે નો લોડ ફંડ ફ્લેટ ટ્રાન્ઝેકશન ફી અથવા કોઈ ફી વગર અને વળતર સાથે વેચી શકાય છે. આનો મતલબ એવો નથી કે દલાલને સોદા માટે કોઈ વળતર મળતું નથી, આવા કેસમાં ફંડ દ્વારા સેલ્સ ચાર્જને બદલે "વહેંચણી અને માર્કેટીંગ ખર્ચ "તરીકે દલાલને કમિશન ચુકવવામાં આવે છે. જેથી ખરીદનાર આડકતરી રીતે ફંડના ખર્ચ તરીકે ફી ચુકવે છે જે નફામાંથી બાદ થાય છે. )

નો લોડ ફંડમાં ઈન્ડેક્ષ ફંડ અને સક્રિય રીતે મેનેજ થતા ફંડનો સમાવેશ થાય છે.નો લોડ ઈન્ડેક્ષ ફંડ મ્યુચ્યુઅલ ફંડ ફેમીલીમાં સૌથીવધુ વેનગાર્ડ (Vanguard) અને ફિડેલીટી(Fidelity) દ્વારા વેંચવામાં આવે છે. જો કે બીજા ઘણા નાના મ્યુચ્યુઅલફંડ ફેમીલી છે જેઓ નો લોડ ફંડનું વેચાણ કરે છે. ઘણા નો લોડ ઈન્ડેક્ષ ફંડમાં ખર્ચ ગુણોત્તર વાર્ષિક 0.2 ટકાથી નીચો છે જે સક્રીય મેનેજ ફંડના ખર્ચ ગુણોત્તર વાર્ષિક 1.5 ટકા કરતા ઓછો છે. જ્યારે લોડને ગણવામાં આવે છે ત્યારે લોડ ફંડોનો ખર્ચ ગુણોત્તર વધુ હોય છે. ફંડના શેર ધરાવનાર રોકાણકારને વાર્ષિક ખર્ચ અપેક્ષિત રીતે ખર્ચ ગુણોત્તર તરીકે ધ્યાનમાં લેવાય છે. દા.ત., 100,000 ડોલરના રોકાણ સામે ખર્ચ ગુણોત્તર 0.2 ટકા છે જેનો મતલબ એમ કે વાર્ષિક ખર્ચ 200 ડોલર છે, જ્યારે 1.5 ટકા ખર્ચ ગુણોત્તરનો મતલબ એ કે દર વર્ષેનો ખર્ચ 1,500 ડોલર છે. મ્યુચ્યુઅલ ફંડ ખરીદતા પહેલા સેલ્સ કમિશન તરીકે ચુકવાતા ખર્ચની પહેલાનો આ ખર્ચ છે.

ઘણા માત્ર ફી (fee-only)વાળા નાણાકીય સલાહાકારો નો લોડ ફંડ જેમ કે ઈન્ડેક્ષ ફંડ લેવાની સલાહ આપે છે. જો સલાહકાર ફિ ઓન્લી ટાઈપનો ન હોય પરંતુ તેની સામે તે વળતર તરીકે કમિશન મેળવતો હોય ત્યારે આ સલાહકારો સાથે ઉચાં કમિશન વાળા લોડ ફંડ વેચવા મામલે હીતોનો ટકરાવ (conflict of interest) થઈ શકે છે.


24 Nov 2015

રામાયણ માં સીતાજી

Goddess Sita Is An Idol Of Every New Married Woman; They Should Learn This Thing From Her

પરિવારને સુખ-સમૃદ્ધ બનાવવા, નવયુવતીએ શીખવી જોઇએ આ એક વાત!

સદીઓથી ભારતીય સંસ્કૃતિમાં માતા સીતા પુત્રીઓ, માતા અને પત્નીના રૂપમાં આખી સ્ત્રી જાતિ માટે આદર્શ રહ્યાં છે. ખાસ કરીને આધુનિક પરિવેશમાં ઉછરેલી અનેક યુવતીઓ સીતા સાથે જોડાયેલી એવી બાબતો નથી જાણતી જે જિંદગીના દરેક તબક્કામાં તેમની માટે ઉપયોગી સૂત્ર બની શકે છે. આ સૂત્ર એટલાં માટે પણ મહત્વ ધરાવે છે કારણ કે તેઓ પણ જિંદગીના તબક્કામાં ક્યારેક ને ક્યારેક પત્ની કે માતાની ભૂમિકામાં ભજવવાની છે.

સીતાના જીવન ઉપર ધ્યાન આપીએ તો તેમને ક્યારેય પોતાની માટે કંઈ જ માગ્યું નથી. તેઓ હંમેશા બીજા માટે જીવ્યાં છે. સીતાનો સ્વભાવ કરુણાથી ભરેલે હતો. સીતાએ ભૂમિ દ્વારા પ્રગટ થઈને જનકપુરને આબાદ કર્યું. નિઃસંતાન જનકને ત્યાં સીતાના રૂપમાં પુત્રી પ્રગટ થયા પછી સૌભાગ્યનો ઉદય થયો.

સીતા લગ્ન પહેલા ગૌરીપૂજા કરી મનોરથ પૂર્તિની કામના કરે છે, તો લગ્ન પછી લંકાથી પતિ અને દેવરની સાથે સકુશળ પાછા ફરવાની પ્રાર્થના કરે છે. સીતા દરેક જગ્યાએ આશીર્વાદની મુદ્રામાં નજર આવે છે. તેનું કારણ છે કે સંસારમાં તેમને માતાના રૂપમાં પૂજવામાં આવે છે.

સાંસારિક દ્રષ્ટિએ સીતાજીના ચરિત્ર ઉપર નજર કરીએ તો પુત્રીના રૂપમાં સીતા ગૃહકાર્યમાં દક્ષ હતા અને મહેલમાં લીપણ-છાપણ જેવા કામ પણ કરતી હતી. માન્યતા હતી લીપણ દરમિયાન જ જ્યારે તેણે શંકરજીનું વિલક્ષણ ધનુષ ઉપાડી લીધું તો જનક પણ આશ્ચર્યચકિત થઈ ગયાઅને તેમણે લગ્નની કઠિન પ્રતિજ્ઞા કરી લીધી.

પુત્રીના રૂપમાં સીતાએ બધાનું મન જીતી લીધું હતું. આ કારણ છે કે લગ્ન પછી વિદાયના સમયે તેમની માતાએ શ્રીરામને કહ્યું કે સીતાને વહુના રૂપમાં જીવન દુઃખનો સાગર નજર આવે છે. જ્યારે વિવાહિત થઈને સાસરીમાં આવી ગયા તો સીતાએ પોતાની સેવાથી ત્યાં પણ બધાનું દિલ જીતી લીધું હતું. આ કારણ હતું કે તેઓ શ્રીરામના અત્યંત પ્રિય બની ગયા.

ઘરમાં તે વહુની જ પૂછપરછ થતી રહેતી હતી જે બધાને કામથી ખુશ કરી દેતી હતી. રાજ્યાભિષેકની તૈયારી દરમિયાન સીતા શ્રીરામની સાથે ધાર્મિક અનુષ્ઠાન પૂરા કરે છે. સીતા બધા કર્તવ્યો અને રાજધર્મોને સારી રીતે જાણતાં હતાં. તેમને જ્યોતિષનું પણ જ્ઞાન હતું.

સીતાને પરિવારજનોની કેટલી ફિકર હતી તેની જાણ તે સમયે ખબર પડી જ્યારે શ્રીરામ વનવાસનો આદેશ સાંભળીને પાછા ફરે છે તો શ્રીરામનો ચહેરો જોઈને જ સીતા સમજી ગયા કે કંઈક અજૂગતું બન્યું છે. બધી વાત જાણ્યા પછી સીતાએ શ્રીરામની સાથે વનવાસમાં રહેવાનું નક્કી કર્યું અને શ્રીરામને પણ તેના માટે મનાવી લીધા.

સીતાના માતા-સ્વરૂપની સ્થાપના તો વનમાં જતી વખતે જ સુમિત્રાએ જ લક્ષ્મણને કહ્યું હતું કે-

तात तुम्हारि मातु वैदेही।

સાસુ-સસરાની સેવા માટે પણ તે એટલી સજગ હતા કે જ્યારે વનવાસના સમયે તે કૌશલ્યા પાસે વિદાય લેવા પહોંચ્યા તો કહ્યું કે- જ્યારે મારે સેવાનો સમય છે ત્યારે ભગવાને આ દુઃખ આપી દીધું. પરંતુ જ્યારે ચિત્રકૂટમાં ભરતની સાથે આખો પરિવાર મળવા આવ્યો તો સીતાએ બધાની ખૂબ જ સેવા કરી. સીતાએ વનવાસ દરમિયાન સેવાનો ધર્મ છોડ્યો ન હતો. તેઓ રામને પણ વનવાસની મર્યાદાઓના પાઠ શીખવતાં.

સીતાએ હનુમાનજીને પોતાના પુત્ર માની લીધા હતા- अजर अमर गुननिधि सुत होहूं। સીતાએ પૂરી પ્રજાના સુખ માટે રાજ્યમાંથી નિકાલનો દંશ પણ સહન કરી લીધો.

રામ દ્વારા ત્યજી દેવાયા બાદ મહર્ષિ વાલ્મિકીના આશ્રમમાં સીતાએ લવ અને કુશને જન્મ આપ્યો. માતાના રૂપમાં સીતા જગત જનની છે. સીતાની પૂર્ણતા માતૃત્વમાં છે અને સફળતા પતિવ્રતતામાં.

આ કારણ છે કે પોતાના બધા કર્તવ્યોને પૂરા કર્યા પછી પોતાની પાવનતાને સિદ્ધ કરીને પૃથ્વીમાં સમાઈ જાય છે.

जीवन और हम

इस मैसेज को गौर से दो बार पढे !!!!

जिस दिन हमारी मोत होती है, हमारा पैसा बैंक में ही रहा जाता है।
*
जब हम जिंदा होते हैं तो हमें लगता है कि हमारे पास खच॔ करने को पया॔प्त धन नहीं है।
*
जब हम चले जाते है तब भी बहुत सा धन बिना खच॔ हुये बच जाता है।
*
एक चीनी बादशाह की मोत हुई। वो अपनी विधवा के लिये बैंक में 1.9 मिलियन डालर छोड़ कर गया। विधवा ने जवान नोकर से शादी कर ली। उस नोकर ने कहा -
"मैं हमेशा सोचता था कि मैं अपने मालिक के लिये काम करता हूँ अब समझ आया कि वो हमेशा मेरे लिये काम करता था।"

सीख?
ज्यादा जरूरी है कि अधिक धन अज॔न कि बजाय अधिक जिया जाय।
• अच्छे व स्वस्थ शरीर के लिये प्रयास करिये।
• मँहगे फ़ोन के 70% फंक्शन अनोपयोगी रहते है।
• मँहगी कार की 70% गति का उपयोग नहीं हो पाता।
• आलीशान मकानो का 70% हिस्सा खाली रहता है।
• पूरी अलमारी के 70% कपड़े पड़े रहते हैं।
• पुरी जिंदगी की कमाई का 70% दूसरो के उपयोग के लिये छूट जाता है।
• 70% गुणो का उपयोग नहीं हो पाता

तो 30% का पूण॔ उपयोग कैसे हो
• स्वस्थ होने पर भी निरंतर चैक अप करायें।
• प्यासे न होने पर भी अधिक पानी पियें।
• जब भी संभव हो, अपना अहं त्यागें ।
• शक्तिशाली होने पर भी सरल रहेँ।
• धनी न होने पर भी परिपूण॔ रहें।

बेहतर जीवन जीयें !!!
💮💮💮💮
काबू में रखें - प्रार्थना के वक़्त अपने दिल को,
काबू में रखें - खाना खाते समय पेट को,
काबू में रखें - किसी के घर जाएं तो आँखों को,
काबू में रखें - महफ़िल मे जाएं तो ज़बान को,
काबू में रखें - पराया धन देखें तो लालच को,
💮💮💮
भूल जाएं - अपनी नेकियों को,
भूल जाएं - दूसरों की गलतियों को,
भूल जाएं - अतीत के कड़वे संस्मरणों को,
💮💮💮
छोड दें - दूसरों को नीचा दिखाना,
छोड दें - दूसरों की सफलता से जलना,
छोड दें - दूसरों के धन की चाह रखना,
छोड दें - दूसरों की चुगली करना,
छोड दें - दूसरों की सफलता पर दुखी होना,
💮💮💮💮
यदि आपके फ्रिज में खाना है, बदन पर कपड़े हैं, घर के ऊपर छत है और सोने के लिये जगह है,
तो दुनिया के 75% लोगों से ज्यादा धनी हैं

यदि आपके पर्स में पैसे हैं और आप कुछ बदलाव के लिये कही भी जा सकते हैं जहाँ आप जाना चाहते हैं
तो आप दुनिया के 18% धनी लोगों में शामिल हैं

यदि आप आज पूर्णतः स्वस्थ होकर जीवित हैं
तो आप उन लाखों लोगों की तुलना में खुशनसीब हैं जो इस हफ्ते जी भी न पायें

जीवन के मायने दुःखों की शिकायत करने में नहीं हैं
बल्कि हमारे निर्माता को धन्यवाद करने के अन्य हजारों कारणों में है!!!

यदि आप मैसेज को वाकइ पढ़ सकते हैं और समझ सकते हैं
तो आप उन करोड़ों लोगों में खुशनसीब हैं जो देख नहीं सकते और पढ़ नहीं सकते

अगर आपको यह सन्देश बार बार मिले तो परेशान होनेकी
बजाय आपको खुश होना चाहिए !

धन्यवाद...

કંઈક જાણવા જેવું

■ કંઇક જાણવા મળ્યું ?
〰〰〰〰〰〰〰
૧. દરરોજ ૧૦ થી ૩૦ મિનિટ ચાલવા જાઓ અને હા, ચાલતી વખતે ચહેરા પર હળવું સ્મિત હોય તો ઉત્તમ!
૨. દરરોજ ઓછામાં ઓછી ૧૦-30 મિનિટ માટે
એકાંતમાં બેસો.
૩. દરરોજ ૭ કલાક ઊંધો.
૪. જોશ, ઉત્સાહ અને કરૂણા આ ત્રણ
મહત્વના ગુણો છે જીવનમાં.
૫. નવી રમતો શિખો/રમો..
૬. ગયા વર્ષે કરતાં આ વર્ષે વધારે પુસ્તકો વાંચો .
૭. ધ્યાન, યોગ અને પ્રાર્થના માટે સમય ફાળવો.
૮. ૭૦થી વધારે ઉંમરના અને ૭થી ઓછી ઉંમરના લોકો સાથે સમય ગાળો.
દરરોજ શક્ય ન હોય તો અઠવાડિએ.
૯. જાગતાં સપનાં જુઓ.
૧૦.. પ્લાન્ટ (ફેકટરી )માં બનતી વસ્તુઓ
કરતાં પ્લાન્ટ(છોડ)માં ઊગેલી વસ્તુઓને
ખોરાકમાં મહત્વનું સ્થાન આપો.
૧૧. પુષ્કળ પાણી પીઓ
૧૨. દરરોજ ઓછામાં ઓછા ત્રણ વ્યક્તિના ચહેરા પર સ્મિત લાવો.
૧૩. ચર્ચા/નિંદા/કુથલીમાં સમય ન બગાડો.
૧૪. ભૂતકાળ ભૂલી જાઓ. ખાસ કરીને પતિ/
પત્નીની ભૂલો. વર્તમાનકાળનો આનંદ લો.
૧૫. રાજાની જેમ સવારનો નાસ્તો કરો,
રાજકુમારની જેમ બપોરનું ભોજન લો અને
ભિખારી જેટલું રાત્રે જમો!
૧૬. દરેક દલીલની સામે જીતી શકવાના નથી,
મતભેદ સ્વિકારી લો.
૧૭. સરખામણી કરવાનું છોડો. ખાસ કરીને પતિ/
પત્નીની સરખામણી.
૧૮. તમારા સુખનું કારણ ફક્ત તમે છો.
૧૯. દરેકને (Unconditional) માફી બક્ષો.
ક્ષમા વીરસ્ય ભૂષણમ્
૨૦. બીજા લોકો તમારા માટે શું વિચારશે
એવા વિચાર છોડો.
૨૧. ભગવાન સૌનું ભલું કરશે.
૨૨. ગમે તેટલી સારી કે ખરાબ પરિસ્થિતિ હશે,
બદલાશે જરૂર.
૨૩. માંદા પડશો ત્યારે તમારો બૉસ નહીં પણ
તમારા મિત્રો તમારી સંભાળ રાખશે,માટે
મિત્રોના સંપર્કમાં રહો.
૨૪. નકામી, નઠારી અને જેમાંથી આનંદ ન મળે
તેવી વસ્તુઓથી દૂર રહો.
૨૫ . ઈર્ષા સમયનો બગાડ છે. તમને જોઈતું બધું તમારી પાસે છે.
૨૬. ઉત્તમ હજી આવવાનું બાકી છે.
૨૭. ગમે તેવો ખરાબ મૂડ હોય, ઊઠો, તૈયાર થાઓ અને બહાર આંટો મારી આવો.
૨૮. દરરોજ સવારે ઊઠીને ભગવાનનો આભાર માનો.
૨૯. આ જડીબુટ્ટીઓનું સેવન કરો અને
સગા વ્હાલાઓને પણ જણાવો.
30. નસીબથી મળી છે જીંદગી તો એને
જીવી જાણો.
૩૧. કારણ વગર નાં સવાલો પૂછો નહિ.
૩૨. બીજા નું માપ કાઢશો નહિ
૩૩. શંકાશીલ બનવા કરતા વિશ્વાસ રાખવા શીખો
〰〰〰〰〰〰〰

18 Nov 2015

દિવાળી માં કરવા જેવી બાબતો.....

Diwali The Five Days Festival Of Hindus, Be Aware Of These 7 Inauspicious Things

સ્ત્રી-પુરૂષે પાચં દિવસીય દીપોત્સવમાં, ભુલથી પણ ન કરવાં આ 7 અશુભ કામ  !

આગામી સપ્તાહ બુધવાર, 11 નવેમ્બરથી પાંચ દિવસના દીપોત્સવની શરૂઆત થઇ રહી છે. આ દિવસોમાં દેવી લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે ઘણાં પ્રકારના ઉપયો કરવામાં આવશે, પૂજા કરવામાં આવશે, પરંતુ આ પ્રયાસોની સાથે થોડી સાવધાની પણ રાખવી જરૂરી છે. શાસ્ત્રોમાં જણાવવામાં આવ્યું છે કે, દિવાળીના દિવસોમાં આપણે ક્યા-ક્યા કામ કરવાથી બચવું જોઇએ. જો વર્જિત કરવામાં આવેલાં કામ દિવાળીમાં કરવામાં આવે તો ઘણાં ઉપાય કર્યા છતાં પણ લક્ષ્મીની પ્રસન્નતા પ્રાપ્ત થઇ શકતી નથી.

જો તમે મહાલક્ષ્મીની કૃપા પ્રાપ્ત કરવા માંગો છો તો અહીં જણાવેલ 7 કામ દિવાળીના દિવસોમાં ન કરવા.

મોડે સુઘી સૂતા રહેવુઃ-

આમ જોકે રોજ સવારે જલ્દી ઉઠી જવુ જોઇએ, પરંતુ ઘણાં લોકો એવા પણ હોય છે જે સવારે મોડે સુધી સૂતા રહે છે. શાસ્ત્રો મુજબ દિવાળીના દિવસોમાં બધા જ બ્રહ્મ મુહૂર્તમાં જ ઉઠી જવું જોઇએ. જે લોકો આ દિવસે સૂર્યોદય પછી પણ સૂતા રહે છે, તેમને મહાલક્ષ્મીની કૃપા પ્રાપ્ત નથી થઇ શકતી. વિશેષ રૂપથી આ દિવસોમાં જલ્દી ઉઠવાનો પ્રયત્ન કરવો જોઇએ.

માતા-પિતા અને વૃદ્ધજનોનો અનાદર ન કરવોઃ- 

દિવાળીના દિવસે આ વાતનું વિશેષ ધ્યાન રાખવું જોઇએ કે, કોઇ પણ પરિસ્થિતિમાં કોઇ અધાર્મિક કૃત્ય ભૂલથી પણ ન થાય. માતા-પિતા તથા વૃદ્ધજનોનું સન્માન કરવું. જે લોકો માતા-પિતાનો અનાદર કરે છે, તેમને ત્યાં દેવી-દેવતાઓની કૃપા થતી નથી અને દરિદ્રતા બની રહે છે. કોઇને દગો ન આપવો. ખોટુ ન બોલવું. આ શુભ દિવસે બધા સાથે જ પ્રેમ પૂર્વક વ્યવહાર કરવો.

ઘરને સાફ રાખવુઃ- 

દિવાળીના દિવસે ઘરમાં ગંદગી ન હોવી જોઇએ. ઘરની સાફ-સફાઇ દિવાળીના દિવસે ખૂબ જ મહત્વ રાખે છે. ઘરનો દરેક ખુણો આ શુભ દિવસમાં એકદમ શુદ્ધ થઇ જવો જોઇએ. કોઇપણ પ્રકારની ખરાબ વાંસ ઘરની આસપાસ પણ હોવી ન જોઇએ. સફાઇની સાથે જ ઘરમાં સુગંધિત દ્રવ્યોનો ઉપયોગ કરીને ઘરને સુગંધિત બનાવી શકાય છે.

ગુસ્સો ન કરવોઃ- 

દિવાળીના દિવસોમાં ગુસ્સો કરવો જોઇએ નહીં કારણ કે આ શુભ દિવસે ગુસ્સો કરવો ખૂબ જ અશુભ મનાય છે. જે લોકો આ દિવસે ગુસ્સો કરે છે અથવા રાડો પાડે છે તેમને ક્યારેય લક્ષ્મી કૃપા પ્રાપ્ત થતી નથી. ઘરમાં શાંત, સુખદ અને પવિત્ર વાતાવરણ બનાવીને રાખવું જોઇએ.

સાંજના સમયે સૂવું નહીઃ- 

થોડી વિશેષ પરિસ્થિતિઓને છોડીને દિવસમાં અથવા સાંજના સમયે સૂવું ન જોઇએ. જો કોઇ વ્યક્તિ બીમાર છે, વૃદ્ધ છે અથવા કોઇ સ્ત્રી ગર્ભવતી છે તો તે આ દિવસોમાં સાંજના સમયે સૂઇ શકે છે, પરંતુ સ્વસ્થ વ્યક્તિને આ સમયે સૂવું ન જોઇએ. શાસ્ત્રો મુજબ જે લોકો આવા સમયમાં સૂતા રહે છે. તેઓ ટૂંક સમયમાં જ નિર્ધન બને છે. 

એવી માન્યતા પણ છે કે, આ દિવસે રાતના સમયે ઘરના દરવાજા ખુલ્લા રાખવા જોઇએ, એટલે કે મહાલક્ષ્મી આપણા ઘરે આવી શકે. આ સંબંધમાં ધ્યાન રાખવા યોગ્ય વાત એ છે કે, જો આપણે રાત્રે દરવાજા ખુલ્લાં રાખીએ છીએ તો પૂરી સાવધાની રાખવી જોઇએ નહિતો ચોરી થવાનો ભય રહે છે.

ઝગડો ન કરવોઃ-  

દિવાળીના આ દિવસે આ વાતનું ખાસ ઘ્યાન રાખવું કે, ઘરમાં કોઇપણ પ્રકારનો ક્લેશ અથવા ઝગડો ન થવો જોઇએ. ઘર-પરિવારના બધા જ સભ્યો સાથે પ્રેમથી રહેવું જોઇએ. બધા જ સભ્યો સાથે આનંદનું વાતાવરણ બનાવીને રાખવું જોઇએ. જે ઘરોમાં ક્લેશ અને ઝગડો થાય છે, ત્યાં દેવીની કૃપા હોતી નથી. ઘરની સાથે સાથે બહાર પણ આ વાતનું ખાસ ધ્યાન રાખવું જોઇએ કે આપણાથી કોઇ બહારના વ્યક્તિ સાથે પણ વાદ-વિવાદ ન થાય.

નશો ન કરવોઃ- 

શાસ્ત્રો મુજબ આ દિવસોમાં કોઇપણ પ્રકારના નશા પણ વર્જિત છે. જે લોકો દિવાલીના દિવસે નશો કરે છે, તેઓ હમેશાં માટે દરિદ્ર બની જાય છે. નશો અભિશાપ સમાન માનવામાં આવે છે. એટલે કે, આ દિવસે નશો કરતા બચવું જોઇએ. નશો કરવાથી ઘરની પવિત્રતા નષ્ટ થઇ જાય છે, શાંતિ ભંગ થઇ શકે છે, વાદ-વિવાદ પણ થઇ શકે છે. સાથે જ, આ દિવસે કરવામાં આવતા ધાર્મિક કાર્યોમાં પણ વિઘ્ન આવી શકે છે.
💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐
💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐@@@@@@@@@@@@@@@@@@@@@

ધનતેરસ કે દિવાળીએ કરો આમાંથી કોઈ 1 ઉપાય, થઈ શકે છે ધનલાભ !

ધર્મ ગ્રંથો પ્રમાણે આસો મહિનાના કૃષ્ણ પક્ષની તેરસને ધનતેરસ કે અને અમાસના રોજ દિવાળીનુ પર્વ મનાવવામાં આવે છે. આ બંને દિવસો ધન સંબંધી ઉપાય કરવા માટે સ્વયંસિદ્ધ મૂહુર્ત છે. આ વખતે ધનતેરસ 9 નવેમ્બર, સોમવારે તથા દિવાળી 11 નવેમ્બર, બુધવારે છે. ધનતેરસના દિવસે દેવતાઓના કોષાધ્યક્ષ કુબેરદેવ તથા દિવાળીના દિવસે ધનની દેવી લક્ષ્મીની પૂજા કરવામાં આવે છે.

એવું માનવામાં આવે છે કે ધનતેરસ અને દિવાળીના દિવસે કરવામાં આવેલ દાન, હવન, પૂજા અને ઉપાયોનું ફલ અક્ષય(સંપૂર્ણ) હોય છે. તંત્રશાસ્ત્ર પ્રમાણે જો આ દિવસે કેટલાક વિશેષ ઉપાય કરવામાં આવે કે કેટલીક વિશેષ વસ્તુઓને ઘરમાં રાખવામાં આવે તો માતા લક્ષ્મી પ્રસન્ન થાય છે અને ઉપાય કરનાર પણ માલામાલ થઈ શકે છે. જાણો ધનતેરસ અને દિવાળી ઉપર કયા ઉપાય કરશો.

-ધનતેરસ અને દિવાળીની સાંજે માતા લક્ષ્મીનું વિધિ-વિધાનથી પૂજા કરો અને ત્યારબાદ માતા લક્ષ્મીના ચરણોમાં સાત લક્ષ્મીકારક કોડીઓ રાખો. અડધી રાત પછી આ કોડીઓને ઘરના કોઈ ખૂણામાં ગાડી દો. આ પ્રયોગથી ઝડપથી આર્થિક ઉન્નતિ થવાના યોગ બનશે.

-ધનલાભ ઈચ્છનારા લોકો માટે કુબેર યંત્ર અત્યંત સફળતાદાયક હોય છે. ધનતેરસ કે દિવાળીના દિવસે બિલીવૃક્ષની નીચે બેસીને આ યંત્રને સામે રાખીને કુબેરમંત્રને શુદ્ધતાપૂર્વક જાપ કરવાથી યંત્ર સિદ્ધ થઈ જાય છે અને યંત્ર સિદ્ધ થયા પછી તેને ગલ્લા કે તિજોરીમાં સ્થાપિત કરવામાં આવે છે. તેની સ્થાપના પછી દરિદ્રતાનો નાશ થઈ, પ્રચુર માત્રામાં ધન અને યશની પ્રાપ્ત થાય છે.

મંત્રઃ-   ऊं यक्षाय कुबेराय वैश्रवणाय धन्य धन्याधिपतये धन धान्य समृद्धि में देहित दापय स्वाहा

ધનતેરસ અને દિવાળીના દિવસે મહાલક્ષ્મી યંત્રની પૂજા કરી વિધિ-વિધાન પૂર્વક તેની સ્થાપના કરો. આ યંત્ર ધન વૃદ્ધિ માટે વધુ ઉપયોગી માનવામાં આવે છે. ઓછા સમયમાં વધુ ધન વૃદ્ધિ માટે આ યંત્ર અત્યંત ઉપયોગી છે. આ યંત્રનો ઉપયોગ દરિદ્રતાનો નાશ કરે છે. તે સોનાનો વરસાદ કરનાર યંત્ર માનવામાં આવ્યું છે. તેની કૃપાથી ગરીબ વ્યક્તિ પણ એકા-એક અમીર બની જાય છે. 

-જૂના ચાંદીના સિક્કા અને રૂપિયાની સાથે કોડી રાખીને તેને લક્ષ્મી પૂજાના સમયે કેસર અને હળદરથી પૂજા કરો. પૂજા પછી તેને તિજોરીમાં રાખી દો. આ ઉપાયથી બરકત વધે છે.

ધનતેરસ કે દિવાળીના દિવસે સવારે વહેલા ઊઠીને સ્નાન વગેરે કાર્યોને પૂરાં કરી કોઈ લક્ષ્મી મંદિરમાં જાઓ અને માતા લક્ષ્મીને કમળના ફૂળ અર્પિત કરો અને સફેદ રંગની મિઠાઈનો ભોગ લગાવો. માતા લક્ષ્મી પાસે ધન સંબંધી સમસ્યાઓના નિવારણ માટે પ્રાર્થના કરો. થોડા જ સમયમાં તમારી સમસ્યાઓનું સમાધાન થઈ શકે છે.  

શ્રીકનકધારા યંત્ર ધન પ્રાપ્તિ અને દરિદ્રતા દૂર કરવા માટે આ અચૂક યંત્ર છે તેની પૂજાથી દરેકને મનચાહ્યું કામ થઈ જાય છે. આ યંત્ર અષ્ટસિદ્ધિ અને નવનિધિઓ આપનાર છે. તેની પૂજા અને સ્થાપના પણ ધનતેરસ કે દિવાળીના દિવસે કરો.

ધનતેરસ કે દિવાળીન દિવસે શ્રીમંગળ યંત્ર પૂજા કરી સ્થાપના કરો. આ યંત્રને નિયમિત રીતે પૂજા કરશો તો ઝડપથી બધા પ્રકારના દેવાઓથી મુક્તિ મળી જાય છે. મંગળ ભૂમિ કારક ગ્રહ છે. આથી જે આ યંત્રને પૂજે છે તે અચલ સંપત્તિનો માલિક બને છે. 

માતા લક્ષ્મની પાદુકાઓઃ- 

ધનતેરસ કે દિવાળીના દિવસે માતા લક્ષ્મીની ચાંદીથી બનેલ ચરણ પાદુકાઓ ધન સ્થાન ઉપર એ રીતે રાખે કે તેમની દિસા ધન સ્થાન તરફ જતી હોય. તેનો અર્થ એ છે કે સદૈવ તમારા ધન સ્થાનમાં લક્ષ્મી નિવાસ કરે. આ ખૂબ જ ખાસ અચૂક ઉપાય છે.

ધનતેરસ કે દિવાળીની સાંજના સયમે ઘરના ઈશાન ખૂણામાં ગાયના ઘીનો દિવો પ્રગટાવો. બત્તીમાં રૂની જગ્યાએ લાલ રંગના દોરાનો ઉપયોગ કરો. સાથે જ, દીવામાં થોડુ કેસર પણ નાખો. આ પ્રયોગથી પણ ધનનું આગમન થવા લાગે છે. 

-ધનતેરસ કે દિવાળીના દિવસે વિધિવત પૂજા પછી ચાંદીથી નિર્મિત લક્ષ્મી ગણેશની મુર્તિને ઘરના પૂજાના સ્થાન ઉપર રાખવી જોઈએ. ત્યારબાદ દરરોજ તેની પૂજા કરવાથી ઘરમાં ક્યારેય પણ ધનની ખોટ પડતી નથી અને ઘરમાં સુખ અને શાંતિ પણ બની રહે છે.

ધનતેરસ કે દિવાળીની રાતે શુદ્ધતાની સાથે સ્નાન કરીને પીળી ધોળી ધારણ કરો અને એક આસન ઉપર ઉત્તરની તરફ મુખ કરીને બેસો. હવે પોતાની સામે સિદ્ધિ લક્ષ્મી યંત્રને સ્થાપિત કરો, જે વિષ્ણુ મંત્રથી સિદ્ધ હોય અને સ્ફટિક માળાથી નીચે લખેલ મંત્રનો 21 માળા જાપ કરો. મંત્ર જાપ કરતી વચ્ચે વચ્ચે ઊભા ન થાઓ., પછી શા માટે ઘુંઘરુઓનો અવાજ સંભળાય કે સાક્ષાત લક્ષ્મી જોવા મળે. 

મંત્રઃ-
ऊँ श्रीं ह्रीं श्रीं ऐं ह्रीं श्रीं फट्

जीवन के पाँच सच@

ज़िन्दगी के पाँच सच ~
सच नं. 1 -:
माँ के सिवा कोई वफादार नही हो सकता…!!!
────────────────────────
सच नं. 2 -:
गरीब का कोई दोस्त नही हो सकता…!!
────────────────────────
सच नं. 3 -:
आज भी लोग अच्छी सोच को नही,
अच्छी सूरत को तरजीह देते हैं…!!!
────────────────────────
सच नं. 4 -:
इज्जत सिर्फ पैसे की है, इंसान की नही…!!!
────────────────────────
सच न. 5 -:
जिस शख्स को अपना खास समझो….
अधिकतर वही शख्स दुख दर्द देता है…!!!
गीता में लिखा है की ........

अगर कोई इन्सान
बहुत हंसता है , तो अंदर से वो बहुत अकेला है

अगर कोई इन्सान बहुत सोता है , तो अंदर से
वो बहुत उदास है

अगर कोई इन्सान खुद को बहुत मजबूत दिखाता है और रोता नही , तो वो
अंदर से बहुत कमजोर है

अगर कोई जरा जरा सी
बात पर रो देता है तो वो बहुत मासूम और नाजुक दिल का है

अगर कोई हर बात पर
नाराज़ हो जाता है तो वो अंदर से बहुत अकेला
और जिन्दगी में प्यार की कमी महसूस करता है

लोगों को समझने की कोशिश कीजिये ,जिन्दगी किसी का इंतज़ार नही करती , लोगों को एहसास कराइए की वो आप के लिए कितने खास है!!!

1. अगर जींदगी मे कुछ पाना हो तो,,, तरीके बदलो....., ईरादे नही..

2. जब सड़क पर बारात नाच रही हो तो हॉर्न मार-मार के परेशान ना हो...... गाडी से उतरकर थोड़ा नाच लें..., मन शान्त होगा।
टाइम तो उतना लगना ही है..!

3. इस कलयुग में रूपया चाहे कितना भी गिर जाए, इतना कभी नहीं गिर पायेगा, जितना रूपये के लिए इंसान गिर चूका है...

सत्य वचन....

4. रास्ते में अगर मंदिर देखो तो,,, प्रार्थना नहीं करो तो चलेगा . . पर रास्ते में एम्बुलेंस मिले तब प्रार्थना जरूर करना,,, शायद कोई
जिन्दगी बच जाये

5. जिसके पास उम्मीद हैं, वो लाख बार हार के भी, नही हार सकता..!

6. बादाम खाने से उतनी अक्ल नहीं आती...
जितनी धोखा खाने से आती है.....!

7. एक बहुत अच्छी बात जो जिन्दगी भर याद रखिये,,, आप का खुश रहना ही आप का बुरा चाहने वालों के लिए सबसे बड़ी सजा है....!

8. खुबसूरत लोग हमेशा अच्छे नहीं होते, अच्छे लोग हमेशा खूबसूरत नहीं होते...!

9. रिश्ते और रास्ते एक ही सिक्के के दो पहलु हैं... कभी रिश्ते निभाते निभाते रास्ते खो जाते हैं,,, और कभी रास्तो पर चलते चलते रिश्ते बन जाते हैं...!

10. बेहतरीन इंसान अपनी मीठी जुबान से ही जाना जाता है,,,, वरना अच्छी बातें तो दीवारों पर भी लिखी होती है...!

11. दुनिया में कोई काम "impossible" नहीं,,, बस होसला और मेहनत की जरूरत है...

दोस्तो आपको हमारी ये पोस्ट कैसी लगी हमे जरूर बताये और ज्यादा से ज्यादा शेयर करके अपने दोस्तो को भी पढवाये