25 Aug 2017

બ્રાહ્નણ નું કુળ

આ લેખ બ્રાહ્મણો માટે છે  . ૮૪ બ્રાહ્મણોની યાદી                              (૧) સીધ્ધપુરા ઔદીચ્ય (૨) સીહોરા ઔદીચ્ય (૩) ટોળકીયા ઔદીચ્ય (૪) વડનગરા નાગર (૫) વીસનગરા નાગર  (૬) સાઠોદરા નાગર (૭) પ્રશ્નોલા નાગર (૮) ક્રષ્ણોરા નાગર  (૯) સાચોરા (૧૦)  ઉદમ્બરા  (૧૧) નરસાધરા (૧૨) વલાદરા  (૧૩) પંગોરા (૧૪)નાંદોદરા(૧૫) ગીરનારા (૧૬) સોમપરા (૧૭) હરસોરા (૧૮) સજોધરા (૧૯) ગંગાપુત્રા (૨૦) મોઢમીત્રા (૨૧) ગૌમીત્રા (૨૨) ચીત્રોદા નાગર (૨૩)  શ્રીગોડા   (૨૪) ગુર્જર ગોડા (૨૫) કરોડા (૨૬) ્વાયકા (૨૭)  ભટ્ટ મેવાડા         (૨૮) ત્રીવાડી  મેવાડા (૨૯) દ્રાવીડા (૩૦) દેશાવાલ (૩૧) રાયકવાલ(૩૨) રોઢવાલ (૩૩) ખેડાવાળ (૩૪) સિંધુવાલ                    (૩૫)  પલ્લીવાલ (૩૬) ગોમતીવાલ(૩૭) ઇટાવાલ (૩૮) મેડતાવાલ (૩૯) ગયાવાલ (૪૦) અગસ્ત્યાવાલ (૪૧) પ્રેતવાલ (૪૨) યાજ્ઞિક્વાલ  (૪૩) ઘોડવાલ (૪૪) પુડવાલ (૪૫) ઉનેવાળ (૪૬) રજવાલ (૪૭) કનોજીયા  (૪૮) સરવરીયા (૪૯) કંડોલીયા  (૫૦) કરખડીયા    (૫૧) પટવાલીયા  (૫૨) સોરઠીયા (૫૩) તંગમોડિયા (૫૪) સણોઠિયા   (૫૫) વંશવઘા (૫૬) મોતારા  (૫૭) ઝારોળા (૫૮) રામપુળા (૫૯) કપીળા (૬૦) અક્ષયમંગળા (૬૧) ઘુગરી (૬૨) નાયલ    (૬૩) અનાવળા (૬૪) શ્રીમાળી (૬૫) ત્રીવેદી મોઢ (૬૬) ચતુર્વેદી મોઢ (૬૭) વાલ્મીક (૬૮) વારદીક (૬૯) કલીંગા (૭૦) તિલિંગા (૭૧) ભાર્ગવ (૭૨) માલવી (૭૩) નંદુઆણા (૭૪) ભરથાણા (૭૫) પુષ્કર્ણા (૭૬) સારસ્વત (૭૭) ખડાયતા (૭૮) મારુ  (૭૯) દાહીમા (૮૦) ચોવીસા (૮૧) જાંબુ (૮૨) મરેઠા મહારાષ્ટ્ર(૮૩) દધીચ (૮૪) લલાટ  ઉનાગામના રહેવાસી ઉનેવાળ .વીભાગ ૧૮ છે.ઇ .સ .૧૩૦૪ માં સોમનાથ ઉપર અલ્લાઉદીન તથા અહમદશાહના વખતમાં લડાઇ થઇ તે વખતે ઉનેવાળ બ્રાહ્મણોને સહન કરવુ પડ્યુ .મહંમદ ગઝનીએ ૧૦૨૬ માં સોમતાથ પર ચઢાઇ કરી ત્યારે મુસ્લીમ લશ્કરનો સામનો કરી સહન કર્યુ .પરીણામે ઉનેવાળોને ઉના છોડવુ પડ્યુ અને કોડીનાર પાસે છારા ગામમાં વસ્યા તે છારીયા .ખેડા જીલ્લામાં બાજ -બાજવા તરફ ગયા તે બાજિયા નાથળ ગામમાં વસ્યા  તે નાથળીયા ઉનેવાળ બ્રાહ્મણ કહેવાયા- નાથેર પંથકમાં  સોરઠ પંથકમા વસ્યાતે નાથેરવાસી સોરથવાસી બ્રાહ્મણ કહેવાયા તે જ રીતે વલાદરાઓને વલાદ  છોડવુ પડ્યુ અને વલાદ્રા કહેવાયા અને દરેકના ઇસ્ટ્દેવ -દેવી અલગ અલગ નામ હોવા છતા દરેકનો ઇતીહાસ ક્યાંકને ક્યાંક   સરખો છે જેમ સાંચોરમાંથી સાંચેરા બ્રાહ્મણ તેમનો ઇતીહાસ માતાજીનો બાલામાતા જેવોજ છે જે અમે ગયા    હતા અને દર્શન પણ કરેલા .સુર્યના ચાર સ્વરુપ બાલાર્ક .તરુણાર્કવ્રુધ્દાર્ક.સીધ્ધાર્ક ...જ્યારે કોટ્યાર્ક પ્રભુનુ મંદીર પણ છે .કાઠી લોકો પણ સુર્યની પુજા કરતા અને આજે સુર્યના મંદીરો ઘણા છે .
ब्राह्मणों की वंशावली भविष्य पुराण
ब्राह्मणों की वंशावली भविष्य पुराण के अनुसार ब्राह्मणों का इतिहास है की प्राचीन काल में महर्षि कश्यप के पुत्र कण्वय की आर्यावनी नाम की देव कन्या पत्नी हुई.ब्रम्हा की आज्ञा से दोनों कुरुक्षेत्र वासनी सरस्वती नदी के तट पर गये और कण् व चतुर्वेदमय सूक्तों में सरस्वती देवी की स्तुति करने लगे एक वर्ष बीत जाने पर वह देवी प्रसन्न हो वहां आयीं और ब्राम्हणो की समृद्धि के लिये उन्हें वरदान दिया .वरदान के प्रभाव से कण्वय के आर्य बुद्धिवाले दस पुत्र हुए जिनका क्रमानुसार नाम थाउपाध्याय, दीक्षित, पाठक, शुक्ला, मिश्रा, अग्निहोत्री, दुबे, तिवारी, पाण्डेय,और चतुर्वेदी . इन लोगो का जैसा नाम था वैसा ही गुण. इन लोगो ने नत मस्तक हो सरस्वती देवी को प्रसन्न किया. बारह वर्ष की अवस्था वाले उन लोगो को भक्तवत्सला शारदा देवी ने अपनी कन्याए प्रदान की. उनके क्रमशः नाम हुए  उपाध्यायी, दीक्षिता, पाठकी, शुक्लिका, मिश्राणी, अग्निहोत्रिधी, द्विवेदिनी, तिवेदिनी पाण्ड्यायनी,और चतुर्वेदिनी कहलायीं. फिर उन कन्याओं के भी अपने-अपने पति से सोलह-सोलह पुत्र हुए हैं वे सब गोत्रकार हुए जिनका नाम -
कष्यप, भरद्वाज, विश्वामित्र, गौतम, जमदग्रि, वसिष्ठ, वत्स, गौतम, पराशर, गर्ग, अत्रि, भृगडत्र, अंगिरा, श्रंगी, कात्याय,और याज्ञवल्क्य। इन नामो से सोलह-सोलह पुत्र जाने जाते हैं.
मुख्य 10 प्रकार ब्राम्हणों ये हैं- 
(1) तैलंगा, (2) महार्राष्ट्रा, (3) गुर्जर, (4) द्रविड, (5) कर्णटिका, यह पांच "द्रविण" कहे जाते हैं, ये विन्ध्यांचल के दक्षिण में पाय जाते हैं.तथा विंध्यांचल के उत्तर मं पाये जाने वाले या वास करने वाले ब्राम्हण
(1) सारस्वत, (2) कान्यकुब्ज, (3) गौड़, (4) मैथिल, (5) उत्कलये, उत्तर के पंच गौड़ कहे जाते हैं. वैसे ब्राम्हण अनेक हैं जिनका वर्णन आगे लिखा है. ऐसी संख्या मुख्य 115 की है. शाखा भेद अनेक हैं . इनके अलावा संकर जाति ब्राम्हण अनेक है .यहां मिली जुली उत्तर व दक्षिण के ब्राम्हणों की नामावली 115 की दे रहा हूं. जो एक से दो और 2 से 5 और 5 से 10 और 10 से 84 भेद हुए हैं फिर उत्तर व दक्षिण के ब्राम्हण की संख्या शाखा भेद से 230 के लगभग है .  तथा और भी शाखा भेद हुए हैं. जो लगभग 300 के करीब ब्राम्हण भेदों की संख्या का लेखा पाया गया है. उत्तर व दक्षिणी ब्राम्हणां के भेद इस प्रकार है 81 ब्राम्हाणां की 31 शाखा कुल 115 ब्राम्हण संख्या
(1) गौड़ ब्राम्हण, (2)मालवी गौड़ ब्राम्हण, (3) श्री गौड़ ब्राम्हण, (4) गंगापुत्र गौडत्र ब्राम्हण, (5) हरियाणा गौड़ ब्राम्हण, (6) वशिष्ठ गौड़ ब्राम्हण, (7) शोरथ गौड ब्राम्हण, (8) दालभ्य गौड़ ब्राम्हण, (9) सुखसेन गौड़ ब्राम्हण, (10) भटनागर गौड़ ब्राम्हण, (11) सूरजध्वज गौड ब्राम्हण(षोभर), (12) मथुरा के चौबे ब्राम्हण, (13) वाल्मीकि ब्राम्हण, (14) रायकवाल ब्राम्हण, (15) गोमित्र ब्राम्हण, (16) दायमा ब्राम्हण, (17) सारस्वत ब्राम्हण, (18) मैथल ब्राम्हण, (19) कान्यकुब्ज ब्राम्हण, (20) उत्कल ब्राम्हण, (21) सरवरिया ब्राम्हण, (22) पराशर ब्राम्हण, (23) सनोडिया या सनाड्य, (24)मित्र गौड़ ब्राम्हण, (25) कपिल ब्राम्हण, (26) तलाजिये ब्राम्हण, (27) खेटुवे ब्राम्हण, (28) नारदी ब्राम्हण, (29) चन्द्रसर ब्राम्हण, (30)वलादरे ब्राम्हण, (31) गयावाल ब्राम्हण, (32) ओडये ब्राम्हण, (33) आभीर ब्राम्हण, (34) पल्लीवास ब्राम्हण, (35) लेटवास ब्राम्हण, (36) सोमपुरा ब्राम्हण, (37) काबोद सिद्धि ब्राम्हण, (38) नदोर्या ब्राम्हण, (39) भारती ब्राम्हण, (40) पुश्करर्णी ब्राम्हण, (41) गरुड़ गलिया ब्राम्हण, (42) भार्गव ब्राम्हण, (43) नार्मदीय ब्राम्हण, (44) नन्दवाण ब्राम्हण, (45) मैत्रयणी ब्राम्हण, (46) अभिल्ल ब्राम्हण, (47) मध्यान्दिनीय ब्राम्हण, (48) टोलक ब्राम्हण, (49) श्रीमाली ब्राम्हण, (50) पोरवाल बनिये ब्राम्हण, (51) श्रीमाली वैष्य ब्राम्हण (52) तांगड़ ब्राम्हण, (53) सिंध ब्राम्हण, (54) त्रिवेदी म्होड ब्राम्हण, (55) इग्यर्शण ब्राम्हण, (56) धनोजा म्होड ब्राम्हण, (57) गौभुज ब्राम्हण, (58) अट्टालजर ब्राम्हण, (59) मधुकर ब्राम्हण, (60) मंडलपुरवासी ब्राम्हण, (61) खड़ायते ब्राम्हण, (62) बाजरखेड़ा वाल ब्राम्हण, (63) भीतरखेड़ा वाल ब्राम्हण, (64) लाढवनिये ब्राम्हण, (65) झारोला ब्राम्हण, (66) अंतरदेवी ब्राम्हण, (67) गालव ब्राम्हण, (68) गिरनारे ब्राम्हण 
सभी ब्राह्मण बंधुओ को मेरा नमस्कार बहुत दुर्लभ जानकारी है जरूर पढ़े। और समाज में शेयर करे इस तरह ब्राह्मणों की उत्पत्ति और इतिहास के साथ इनका विस्तार अलग अलग राज्यो में हुआ और ये उस राज्य के ब्राह्मण कहलाये। ब्राह्मण बिना धरती की कल्पना ही नहीं की जा सकती 
Shri Suktam Rug Ved...Fal shruti...                                                                                                                           वरांकुशौ पाशमभीतिमुद्रां करैर्वहन्तीं कमलासनस्थाम्
  बालार्क कोटि प्रतिभां त्रिणेत्रां भजेहमाद्यां जग।दीश्वरीं ताम् ॥ 30॥
આવો આપણે બ્રાહ્મણોની  અવટંક-અટક વીશે જાણીએ                                                             પ્રારંભમાં બ્રાહ્મણોમાં અટક ન હતી .ઋગ્વેદાદી ગ્રંથોમાં તેઓ નામથી ઓળખાતા જેમકે વીસ્વામીત્ર.વસીષ્ઠ.જમદજ્ઞી .આ ૠષીઓની અટક મલતી નથી .અહી એ પણ નોધવુ જરુરી છે કે ક્ષત્રીય -વૈષ્ય વર્ણમાં પણ અટક ન હતી . આ બધા નામથી ઓળખાતા કાળાન્તરે સ્વીકારેલ વ્યવસાયના આધારે તેની તે  "ઓળખ" થઇ .પછીથી તે સંબંધીત વ્યક્તીની અવટંક-અટક બની .અટકને પ્રારંભમાં ઉપનામ કે પદવી કહેવાતી .બ્રાહ્મણોના આરંભ-વીકાસનો અભ્યાસ જરુરી છે .અહી થોડીક માહીતી પ્રપ્ત છે તે સમજવુ જરુરી છે
I will list down here some Brahmin surnames I have come across over the years -note that there are some surnames which are shared across castes - they denote place of origin (like the -kar surnames of Maharashtra), occupation amongst other things, and are not exclusive to a caste. Also, the list is heavily biased to
1. Bhatt
2. Joshi
3. Pandit
4. Kulkarni (not exclusive, but common)
5. Dwivedi, Trivedi, Chaturvedi and Tripathy
6. Pant, Sharma, Mishra, Dixit, Tiwari/Tewari, Jha, Bahuguna
7. Fadnavis, Phadnis or Phadnavis (again common but not exclusive)
8. Acharya, Upadhyay, Shastri, Pandey, Panda
9. Bhattacharya Bannerjee, Bonnerjee, Chatterjee, Mukherjee& Ganguly(Bengali Brahmin surnames)Kaul, Raina, Haksar, Tikoo, Mattoo, Dhar, Kak, Sapru,Sopori, Razdan (Kashmiri Pandit surnames)
10. Bhargava, Vashishta, Rasgotra
11. Assamese Brahmins list of SurnamesBaruah .Bez Baruah .Bujar Barua .Chandra BaruaRam Barua Prasad Barua .Gobinda BaruaAcharya / Acharjee .Bhattacharya / BhattacharjeeBhagavati .Bardalai .Gain .Goswami .Sharma
Siddhanta .Thakur .Pathak                                          
Brahmin (/ˈbrɑːmənə/; ब्राह्मण) is a varna (class, caste) in Hinduism specialising                                                                               as priests of sacred learning across generations.[1][2][3] Brahmins used to survive on the donations they used to earn fromreligiousrituals called "Daan" by following the religion ie. "Dharma".They were traditionally responsible for religious rituals in temples, as intermediaries between temple deities and devotees, as well as rite of passage rituals such as solemnising a wedding with hymns and prayers.[3][4] However Indian texts suggest that Brahmins were often agriculturalistsin medieval India.[4][5]
the following rules of conduct for a Brahmin
• Be always truthful
• Conduct himself as an Aryan
• Teach his art only to virtuous men
• Follow rules of ritual purification
• Study Vedas with delight
• Never hurt any living creature
• Be gentle but steadfast
• Have self-control
• Be kind, liberal towards everyone
વ્યવસાય                 -------                 અટક   - -                                                          ધર્મોપદેશ કરનાર                                 ------          આચાર્ય    -                                            સમીપ બેસી અધ્યાય વાંચનાર     ---------          ઉપાદ્યાય  -                                   જ્યોતીશશાસ્ત્રનો જ્ઞાતા     ------ ---          જોશી-જોષી                                              યજ્ઞ કરનાર -કરાવનાર         --------             યાજ્ઞીક -જાની   -[                                          ગામનો પ્રમુખ અધીકારી       ------------               ઠક્કુર-ઠાકર  --                                                  બે વેદનો પાઠ કરનાર                 --------          દ્વીવેદી -દવે     --                                                 ત્રણ વેદનો પાઠ કરનાર       ---------              ત્રીવેદી -તરવાડી  --                                             ચાર વેદનો પાઠ કરનાર           -----------            ચતુર્વેદી     ---                                                શાસ્ત્ર ભણેલ-ભણાવનાર         ---------                પંડીત -પંડ્યા --                                                       દીક્ષા આપનાર                -----------              દીક્ષીત    --                                                    ગામના ગુરુ-ગોર                 -----------          પુરોહીત     --                                              વેદશાસ્ત્રનુ પારાયણ કરનાર            ----------         પાઠક    --                                                  સરકારી કામ કરનાર      ---------                   મહત્પદા-મહેતા     --                              યુધ્ધશાસ્ત્રમાં હોશીયાર -બહાદુર     ------ ----               ભટ્ટ  --                                                        પુરાણ વાંચનાર(પુરાણી)             --------              વ્યાસ   --                                                   શુધ્ધ ઉપજીવીકા કરનાર        ----------                    શુક્લ ----                                                રાજ્યના ગુરુ                   ---------- --        રાજગુરુ-રજ્યકુલ્ય-રાવલ   -------                
--    હુ માનુ છુ કે આ લેખ આપને ગમશે -.

દાડમ

Forwarded Message;
*આપનો થોડો કિંમતી સમય કાઢી આ લેખ જરુર વાંચજો,ચૂકશો નહિં*

*પ્રખ્યાત ગુજરાતી લેખક/વિવેચક-શ્રી કાંતીભાઇ ભટ્ટ દ્વારા લખાયેલ*

.
.

*દાડમ:ધરતીની ફાર્મસીમાં ‘ઉગેલી’ સર્વરોગની દવા*

*ઈજીપ્તની કબરોમાંથી માલુમ પડ્યું છે.કે-બેબિલોનના સૈનિકો લડવા જતા ત્યારે-તેમની પત્ની ધીરજપૂર્વક રસોડામાં બેઠી બેઠી દાડમના દાણા કાઢતી અને પછી લડવૈયા પતિને ખવરાવતી.*

*ઉપરાંત,પર્શ્યન લગ્નોમાં કન્યાને દાડમ ભેટ અપાતું.જે આનંદદાયી ગૃહસ્થી જીવનની-શુભેચ્છા રૂપે અપાતું.*

*વાંચી વાંચીને દાડમના ગુણો લખનારા લહિયા વધી પડ્યા છે.કેટલાયે 20-20 વરસ સુધી દાડમ નિયમીત ખાઈને જાત અનુભવે ફાયદો મેળવ્યો છે.હું વહેલી સવારે રોજ રોજ આખા દાડમના દાણા કઢાવું છું.તેથી થોથાં વાંચીને જ દાડમના ફાયદા લખતો નથી.*

*દાડમના દાણાથી મારી કિડનીની તકલીફ નાબુદ થઈ ગઈ છે.મને ડર હતો કે-જયપ્રકાશ નારાયણની જેમ મારી કિડની ફેઇલ જશે...પણ,દાડમના દાણાએ મારી કિડનીને કડેધડે રાખી છે.*

*86 વર્ષે ઘણાની ચામડી તરડાવી નાખે છે...પણ,મારી ચામડી દાડમને કારણે ચકચકીત છે.*

*આજે પણ મોટા ભાગના નાના-મોટાને શરીરે ચળ બહુ આવે છે.,ખસ-ખૂજલી તાજી થાય છે.,એ શરીરની ખંજવાળી મટાડવાનો ઈલોજ દાડમ છે !,આ મારો જાત અનુભવ છે.*

*તમે ભાવનગર બાજુ જાઓ તો,આપણી દેશી ધરતીના ભાવનગરી દાડમ જરૂર ખાજો.નહીંતર હવે મહારાષ્ટ્રમાં સાંગલી અને બીજા જિલ્લામાં ભરપુર દાડમ થાય છે.*

*પણ,મહેરબાની કરી ‘વાંચીને’ પંડીત થયેલા આરોગ્યના કહેવાતા લેખકો દાડમમાં પેસ્ટીસાઈડઝની પંચાત ઉભી કરે છે...-તેને વાંચશો નહીં.*

*કોઈપણ દાડમ મળે આ સિઝનમાં ખાસ દાબડજો.,મારે ઘરે 365 દિવસ ફ્રિજમાં દાડમ પડ્યા હોય છે.*

*કુદરતની ‘ફાર્મસી’ની આ દવા ઉર્ફે દાડમને તમે મોંઘા ગણશો નહીં.*

*ડોક્ટર ચીઠ્ઠી લખી દે તો-કોઈપણ રાખને ધૂળ-દવા તમે કોઈ પણ ભાવે લઈ આવો છો...તો પછી,કુદરતનું આ ફળ ભલે રોજ અરધુ કે ચોથીયું ખાઓ પણ રોજ દાડમના દાણા જરૂર ખાઓ.*

*કૃપા કરી યુરોપ-અમેરિકા કે તેને વાદે ભારતમાં દાડમના ફેક્ટરીમાં કાઢેલા રસના-કાગળના ડબલાના તોડીને એ રસ પીશો નહીં.દાડમને તાજે તાજા ખાજો.*

*અમે મહુવામા હતા ત્યારે ઘાંચીનો દીકરો શેરીમાં મસ્કતી દાડમ વેચવા આવતો.,તે દાડમને અમે માત્ર જોઈ જ શકતા,ખરીદવાનો વેંત નહોતો.*

*આજે હિન્દુસ્તાનના મધ્યમવર્ગની સ્થિતિ સુધરી છે .*

*પાકિસ્તાનીઓ ભાગ્યશાળી છે.કે-તેમને અનાર (દાડમ) સસ્તા મળે છે,અફઘાનિસ્તાનથી સરળતાથી મળે છે.*

*કુરાનમાં લખ્યું છે.કે-સ્વર્ગના બગીચામાં દાડમ પાકે છે.,તેને પવિત્ર ફળ ગણાય છે.*

*ફરી ફરી વિનંતી કરું છું કે-દાડમના ઝાડ-છોડ ઉપર પેસ્ટીસાઈડઝ છંટાય છે તેની દરકાર કરશો નહીં.*

*ખુદાનો આ છોડ તમારા પેસ્ટીસાઈડઝને પણ ઝાપટી જશે.*

*દાડમ સ્વયં ક્લીન થઈ જશે.કયાંક છાપેલા ગુણ કોઈ લહિયો વાંચે તો લખી નાખશે.કે દાડમ-‘એન્ટીઓક્સિડંન્ટ’ છે !*

*અરે સાહેબ !,એન્ટીઓક્સિડંન્ટ વળી કઈ વાડીનો મૂળો છે ?*

*સાદી ભાષામાં-દાડમ તમારા શરીરમાં જઈ તમારા અંગો ઉપર સુરક્ષાના પડ ચઢાવે છે.*

*દાડમ ગરમાટો આપે છે.,આ મોસમ કે કોઈપણ મોસમમાં ચા પીતા પહેલા દાડમ ખાઈ લો.*

*ઘણા આરબ દેશોના ધાતુના ચલણના સિક્કામાં દાડમનું ચિત્ર હતું,-તેમ વીકીપીડીયા કહે છે.*

*આજે પણ ગ્રીસમાં નવા વર્ષનાં દિવસે કે કન્યાના લગ્ન વખતે દાડમથી મંડપ શણગારે છે.*

*આપણે જેમ શુભ કાર્ય પહેલા કે હનુમાનને નાળિયેર વધારીએ છીએ,તેમ ગ્રીક લોકો શુભ કાર્ય પહેલાં કે વરરાજાની જાન લઈ જતા પહેલા દાડમ વધેરે છે!*

*મિશેલી સ્કોફીરો કૂક નામની યુરોપિયન આહાર શાસ્ત્રી લખે છે.કે-હું નિયમીત દાડમનું સેવન કરું છું.,અને બીજા લોકોને સવારે દાડમના દાણાનો નાસ્તો કરવાનુ કહું છું....*

*કારણ કે-તમારી વૃદ્ધાવસ્થાને દાડમ આઘી ઠેલે છે.*

*અમેરિકાનું કૃષિ ખાતું એક આરોગ્ય ડિપાર્ટમેન્ટ રાખે છે...તે દાડમના એન્ટી-એઈજીંગ ગુણને વખાણે છે.*

*ખાસ તો મિશેલી કહે છે...-તે વાત મારે ગળે ઉતરે છે.કે-દાડમ તમારી કિડનીનું અને લીવરનું રક્ષણ કરે છે.*

*ઝાઝી વાતના ગાડા ભરાય.*

*તમારે કિડનીને રોગનો ભોગ બની એલોપથી ડોક્ટરને રૂ. 5-6 લાખ ન ખટાવવા હોય તો,કિડની અને લીવરના રક્ષણ માટે રોજ દાડમના તાજા દાણા ખાઓ.*
https://play.google.com/store/apps/details?id=com.read.gujarati.message

જોડણીના સામાન્ય નિયમો:

જોડણીના સામાન્ય નિયમો!

                          

સામાન્ય રીતે બધા જ વિદ્યાર્થીઓ જોડણી કરતી વખતે દ્વિધા અનુભવતા હોય છે. ખાસ કરીને હ્રસ્વ ઇ – િ તથા દીર્ઘ ઈ – ી, તેમજ હ્રસ્વ ઉ – ુ તથા દીર્ઘ ઊ- ૂ, તેમજ અનુસ્વાર ‘ં’ તથા જોડાક્ષર.

આ બધી બાબતો જો સરળતાથી સમજાય તો ભૂલો થવાની સંભાવના બહુ ઓછી રહે છે. અને તેથી જ અહીં જોડણીના કેટલાક સામાન્ય નિયમો આપેલ છે. જે માત્ર વિદ્યાર્થીઓને જ નહીં પણ તેના વાલીઓને પણ ઉપયોગી થઈ શકશે.

1)   ‘ત્રિ’ થી શરૂ થતા શબ્દમાં હ્રસ્વ ‘ઇ’ િ ની માત્રા કરવી.

દા.ત. ત્રિફળા, ત્રિશુળ, ત્રિશંકુ, ત્રિરંગો, ત્રિરાશિ વગેરે...

2)  ‘પ્રિ’ થી શરૂ થતાં શબ્દમાં હ્રસ્વ ‘ઇ’ િ ની માત્રા કરવી.

દા.ત. પ્રિન્ટ, પ્રિન્સ, પ્રિય વગેરે...

3)   બંને અક્ષર ઈ કાર વાળા શબ્દમાં પ્રથમ અક્ષરમાં  દીર્ઘ ‘ઈ’-ી તથા બીજા અક્ષરમાં હ્રસ્વ 'ઇ'– િ ની માત્ર કરવી.

દા.ત. રીતિ, પ્રીતિ, ભીતિ, ગીતિ, કીર્તિ, શ્રીતિ વગેરે...

4)   ‘ઇત' પ્રત્યે વાળા શબ્દોમાં હ્રસ્વ ઇ – િ ની માત્ર કરવી

દા.ત.  પ્રેરિત, પ્રોત્સાહિત, ઉત્સાહિત, કલંકિત,ઇચ્છિત.વગેરે....

   પ) શબ્દના અંતે ‘ઈક’ લાગે ત્યારે તેવા  શબ્દોમાં પણ હ્રસ્વ ‘ઇ' –િ ની માત્ર કરવી.

દા.ત. સામાજિક, ધાર્મિક, શૈક્ષણિક, આધ્યાત્મિક,વૈવાહિક, પૌરાણિક, ઔપચારિક, નૈતિક, પ્રમાણિક,દૈનિક, ભૌગોલિક, વૈજ્ઞાનિક, પારંપારિક, વૈશ્વિક,ઈસ્લામિક, પ્રસ્તાવિક વગેરે...

   ૬) ‘ઈયા' પ્રત્યેય લાગેલા શબ્દોમાં હ્રસ્વ ઇ – િ ની માત્ર કરવી

        દા.ત. દરિયા, રૂપિયા, વાણિયા, કડિયા,ગાંઠિયા, ઘડિયાળ, કાઠીયાવાડ, પટોળિયા વગેરે...

૭) શબ્દાંતે ‘ઇય’ વાળા શબ્દોમાં દીર્ઘ ‘ઈ’- ી ની માત્રા કરવી.

દા.ત. રાજકીય, રાષ્ટ્રીય, વિદ્યાકીય, માનનીય,આદરણીય, નાટકીય, ભારતીય, ભાષાકીય,સંચાલકીય, શાળાકીય, નાણાકીય વગેરે...

૮) આ ઉપરાંત બંને ‘ઇ’ હ્રસ્વ થતા હોય તેવા કેટલાક શબ્દો જોઈએ તો ...

સ્થિતિ, તિથિ, ટિકિટ, ગિરિ, મિતિ, ભૂમિતિ, સમિતિ

(૯) શબ્દમાં આવતા ‘(રેફ) પૂર્વે ‘ઈ-ઊ’ દીર્ઘ હોય છે.
કીર્તન, તીર્થ, જીર્ણ, મૂર્તિ, સ્ફૂર્તિ, ચૂર્ણ, સૂર્ય, સંપૂર્ણ,કીર્તિ, દીર્ઘ, શીર્ષક, આશીર્વાદ, ઈર્ષા, ઊર્ધ્વ, ઊર્મિ,મૂર્ચ્છા, ધૂર્ત, મૂર્ખ, ઊર્જા, પૂર્ણિમા, પ્રકીર્ણ.
અપવાદ – ઉર્વશી

(૧૦) ‘ય’ પહેલાં આવતો ‘ઇ’ હ્રસ્વ થાય છે.
ક્રિયા, સક્રિય, નિષ્ક્રિય, પ્રિય, નિયામક, ક્ષત્રિય,ઇંદ્રિય, હોશિયાર, કાઠિયાવાડ, ખાસિયત, મિયાં,એશિયા, દરિયો, રશિયા, ઓશિયાળું, કજિયો,ખડિયો, ચડિયાતું, રેંટિયો, કરિયાતું, પિયર, દિયર,નાળિયેર, ફેરિયો.

(૧૧) શબ્દના છેડે આવતા ‘ઈશ’, ‘ઈન્દ્ર’માં દીર્ઘ ‘ઈ’કરવામાં આવે છે.
અવનીશ, જગદીશ, ગિરીશ, રજનીશમ સત્તાધીશ,ન્યાયાધીશ, યોગેન્દ્ર, ભોગીન્દ્ર, રવીન્દ્ર, હરીન્દ્ર, મુનીન્દ્ર.

(૧૨) નીચેના શબ્દોનાં નારીજાતિના રૂપમાં હ્રસ્વ ‘ઇ’આઅવે છે.
તપસ્વી-તપસ્વિની, વિદ્યાર્થી-વિદ્યાર્થિની, યોગિ-યોગિની, માયાવી-માયાવિની, તપસ્વી-તપસ્વિની,સુહાસિની, મોહિની, વિનોદિની, ગૃહિણી, વિલાસિની,હેમાંગિની, મૃણાલિની, વીણાવાદિની, સરોજિની,નંદિની, પદ્મિની.

(૧૩) નીચેના શબ્દોમાં નામવાચક પ્રત્યય ‘તા’ કે ‘ત્વ’લગાડાતાં અંતે આવતો દીર્ઘ ‘ઈ’ હ્રસ્વ થાય છે.
દા.ત. ઉપયોગી-ઉપયોગિતા, તેજસ્વી-તેજસ્વિતા,સ્વામી-સ્વામિત્વ, ઓજસ્વી-ઓજસ્વિતા.

(૧૪) શબ્દમાં જોડાક્ષર પહેલાંના ઇ, ઉ હ્રસ્વ હોય છે. જેમ કે -
દા.ત. શિષ્ય, ભિસ્તી, મુક્કો, દિવ્યા, ઉત્સાહ, રુદ્ર,લુચ્ચો, ક્લિષ્ટ, પરિશિષ્ટ, હુલ્લડ, જુસ્સો,ખિસ્સાકોશ, સિક્કો, કિસ્મત, દુશ્મન, તુક્કો, પુત્ર,પુષ્પ, સમુદ્ર, શુક્ર, શુદ્ધ, બુદ્ધ, અનિષ્ટ, મુક્ત, પુષ્કળ,મનુષ્ય, ઉત્સાહ, દુષ્ટ, મિત્ર, વિશ્વ, વિષ્ણુ, ચિત્ર,વિદ્યુત, વિદ્યા, ઇચ્છા, પવિત્ર, સંક્ષિપ્ત, સંદિગ્ધ.
અપવાદ : તીવ્ર, શીઘ્ર, ગ્રીષ્મ, ભીષ્મ, સૂક્ષ્મ, સૂત્ર,શૂન્ય, મૂલ્ય, દીક્ષા.

(૧૫) નીચેની જગ્યાએ અનુસ્વાર મુકાય છે.
હું અને તું, મેં, તેં, સર્વનામમાં-
બોલું, લખું તેવા ક્રિયાપદોમાં-
બોલવું, વાંચવું તેવા ક્રિયાપદોમાં-
પોતાનું, રાજાનું, મીનાનું, ઘોડાનું શ્યામનું, વગેરેમાં....
ઘરમાં, નદીમાં, શાળામાં –‘આમાં’ ‘ઓલામાં’‘પેલામાં’ એમ સ્થાન દર્શાવે તે અધિકરણ વિભક્તિમાં જ અનુસ્વાર આવે માતા માટે ‘મા’ વપરાય તેમાં નહીં.
ખાતું, પીતું, લખતું, જ્યાં, ત્યાં, ક્યાં… વગેરેમાં અનુસ્વાર આવે.

23 Jul 2017

परिवर्तन संसार का नियम है

*परिवर्तन देखिये*
1- पहले लोग घर के दरवाजे पर एक आदमी तैनात करते थे ताकि कोई कुत्ता घर में न घुस जाये। आजकल घर के दरवाजे पर कुत्ता तैनात करते हैं ताकि कोई आदमी घर में न घुस जाए।
2- पहले आदमी खाना घर में खाता था और लैट्रीन घर के बाहर करने जाता था। अब खाना बाहर खाता है और लैट्रीन घर में करता है।
3- पहले शादियों में घर की औरतें खाना बनाती थीं और नाचने वाली बाहर से आती थीं। अब खाना बनाने वाले बाहर से आते हैं और घर की औरतें नाचती हैं।
4- पहले आदमी साइकिल चलाता था और गरीब समझा जाता था। अब आदमी कार से ज़िम जाता है साइकिल चलाने के लिए।
       
     
चारों महत्वपुर्ण बदलाव हैं !

वाह रे मानव तेरा स्वभाव....
।। लाश को हाथ लगाता है तो नहाता है ...
पर बेजुबान जीव को मार के खाता है ।।
यह मंदिर-मस्ज़िद भी क्या गजब की जगह है दोस्तो.
जंहा गरीब बाहर और अमीर अंदर 'भीख' मांगता है..
विचित्र दुनिया का कठोर सत्य..
          बारात मे दुल्हे सबसे पीछे
            और दुनिया  आगे चलती है,
         मय्यत मे जनाजा आगे
           और दुनिया पीछे चलती है..
           यानि दुनिया खुशी मे आगे
          और दुख मे पीछे हो जाती है..!
अजब तेरी दुनिया
गज़ब तेरा खेल
मोमबत्ती जलाकर मुर्दों को याद करना
और मोमबत्ती बुझाकर जन्मदिन मनाना...
Wah re duniya !!!!!
✴ लाइन छोटी है,पर मतलब बहुत बड़ा है ~
उम्र भर उठाया बोझ उस कील ने ...
और लोग तारीफ़ तस्वीर की करते रहे ..
〰〰〰〰〰〰
✴  पायल हज़ारो रूपये में आती है, पर पैरो में पहनी जाती है
और.....
बिंदी 1 रूपये में आती है मगर माथे पर सजाई जाती है
इसलिए कीमत मायने नहीं रखती उसका कृत्य मायने रखता हैं.
〰〰〰〰〰〰
✴  एक किताबघर में पड़ी गीता और कुरान आपस में कभी नहीं लड़ते,
और
जो उनके लिए लड़ते हैं वो कभी उन दोनों को नहीं पढ़ते....
〰〰〰〰〰〰〰〰
✴  नमक की तरह कड़वा ज्ञान देने वाला ही सच्चा मित्र होता है,
मिठी बात करने वाले तो चापलुस भी होते है।
इतिहास गवाह है की आज तक कभी नमक में कीड़े नहीं पड़े।
और मिठाई में तो अक़्सर कीड़े पड़ जाया करते है...
〰〰〰〰〰〰〰
✴  अच्छे मार्ग पर कोई व्यक्ति नही जाता पर बुरे मार्ग पर सभी जाते है......
इसीलिये दारू बेचने वाला कहीं नही जाता ,
पर दूध बेचने वाले को घर-घर
गली -गली , कोने- कोने जाना पड़ता है ।
〰〰〰〰〰〰〰〰
✴  दूध वाले से बार -बार पूछा जाता है कि पानी तो नही डाला ?
पर दारू मे खुद हाथो से पानी मिला-मिला कर पीते है ।
〰〰〰
n
Very nice line 
इंसान की समझ सिर्फ इतनी हैं
कि उसे "जानवर" कहो तो
नाराज हो जाता हैं और
"शेर" कहो तो खुश हो जाता हैं!
जबकि शेर भी जानवर का ही नाम है 


20 Jul 2017

*इजराइल क्षत्रिय आर्यवीर दलपत सिंह का ऋणी है

*इजराइल क्षत्रिय आर्यवीर दलपत सिंह का ऋणी है*

➡ *कैसे छुपाया जाता हे इतिहास को?*
*ये बस उसका एक छोटा सा ही उदाहरण है*

मोदी जी के इजराइल जाने पे पता चला कि हमारे जोधपुर के सैनिको ने मात्र तलवार और भालो से मशीनगन से लेस तुर्की और अरब की इस्लामी सेना को हराया था। क्षत्रिय दलपत सिंह जी के नेतृत्व में ये जंग जीती गयी। जिसे इजराइल आज भी संजो के रखा हुआ हे और अहसानमंद है भारत का।

*धन्यवाद मोदी जी का कि उनके माध्यम से हमें ये जानकारी मिली की हाइफा शहर को आजाद कराने में जोधपुर के क्षत्रिय आर्यवीर बहादुरो का हाथ था। मात्र 1350 बहादुरो ने 5000 बंदूकधारी इस्लामिक सैनिको को धूल चटा दी और 44 बहादुर, 63 घोड़े शहीद हुए।*

पर ये हमारे देश की इतिहास की किताबों से बाहर है, अब आप समझ सकते है की कैसे छुपाया जाता है इतिहास को।
ये सेक्युलर और वामपंथी इतिहासकार क्षत्रियों के स्वर्णिम काल और उपलब्धियों को छिपाकर, मुगलों और इस्लामिक हमलावरों के महिमामंडल में तो लगा ही रहता है, औरंगजेब और टीपू सुल्तान इन्हे हीरो लगते है

पर दलपत सिंह और जोधपुर के आर्यवीर सैनिको की इतनी बड़ी उपलब्धि ही इन्होने किताब से बाहर की हुई है। *जबकि क्षत्रिय आर्यवीर दलपत सिंह को पूरा इजराइल जानता है, पर भारतीयों ने उनका नाम तब सुना जब 70 साल बाद कोई भारतीय प्रधानमंत्री इजराइल गया।*

*इन वामपंथी इतिहासकारों ने देश से बहुत कुछ छुपाया हुआ है, जिसका पता आने वाले समय में भी चलेगा। वामपंथी और सेक्युलर तत्वों ने हमेशा से देश का बेडा गर्क करने का ही काम किया है।*
         
* जय भारत*

18 Jul 2017

मृत्यु के बाद भी पुण्य कमाने के 7 आसान उपाय


मृत्यु के बाद भी पुण्य कमाने के 7 आसान उपाय

अक्सर लोग मरने से पहले पुण्य कमाने के काम करते रहते हैं. तीर्थ यात्रा, गरीबों की मदद, धार्मिक काम आदि करना. फिर भी लोग संतुष्ट नहीं हो पाते. लेकिन ये सात आसान उपाय करने पर मृत्यु के बाद भी पुण्य कमा सकते हैं.
पुण्य कमाने के सात उपाय

(1) किसी को धार्मिक ग्रन्थ भेंट करें जब भी कोई उसका पाठ करेगा आप को पुण्य मिलेगा ।

(2) एक व्हीलचेयर किसी अस्पताल मे दान करें जब भी कोई मरीज उसका उपयोग करेगा पुण्य आपको मिलेगा।

(3) किसी अन्नक्षेत्र के लिये मासिक ब्याज वाली एफ. डी बनवा दें जब  भी उसकी ब्याज से कोई भोजन करेगा आपको पुण्य मिलेगा

(4) किसी पब्लिक प्लेस पर वाटर कूलर लगवाएँ हमेशा पुण्य मिलेगा।

(5) किसी अनाथ को शिक्षित करो, वह और उसकी पीढ़ियाँ भी आपको दुआ देगी तो आपको पुण्य मिलेगा।

(6) अपनी औलाद को परोपकारी बना सके तो सदैव पुण्य मिलता रहेगा।

(7) सबसे आसान है कि आप ये बाते औरों को बताये, किसी एक ने भी अमल किया तो आपको पुण्य मिलेगा।